SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પ્રકારના આહારમાંથી એક પણ પ્રકારનો આહાર, પાત્ર બુદ્ધિએ, એકવાર કે એથી વધારે વાર ( રાજાના રાજસમુહના ખળવાન દેવતાના, ગુરૂના, પિતામાતાના આગ્રહથી તેમ જ આજીવિકા માટે આપવું પડે એટલી છુટ) આપવા ન પે, પછી પ્રભુએ કહ્યું, હું આણું, સમ્યક્ત્વ (દર્શન)ના આ પાંચ અતિચાર જાણવા. પણ તેને કદી આચરવા નહીં. તે આ પ્રમાણે:— (૧) દેવગુરુ અને ધર્મને વિષે શંકા કરવી. (૨) પરમતની અભિલાષા કરવી. (૩) ધર્મ ફળમાં સ ંદેહ રાખવા . (૪) મુનિમહારાજોની જુગુપ્સા કરવી. (૫) પાખડીઓની પ્રશંસા કરવી આ પાંચેને દૂષણા જાણી આચરવા નહી. વળી હે મહાભાગ ! હવે તું પ્રથમ વ્રત સાંભળ. આ જે મુનિવરો છે તે ત્રસ તથા સ્થાવર જીવાની હિંસા કરતા નથી. અને છએ કાયની રક્ષા કરે છે અને શ્રાવકાએ દેશથી ત્રસ અને સ્થાવર જીવાની રક્ષા કરવી. એવા આગમમાં ઉલ્લેખ છે. जीवा सुहुम्मथूला, संकप्पारंभ उ दुविगप्पा | सवराह निरवराहा साविक्खा चेव निरविक्खा || અર્થ:જીવા સુક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારના છે હિંસા પણ સ’કલ્પથી અને આરભથી એમ બે પ્રકારે છે. તેમાંથી શ્રાવકને સ`કલ્પથી હિંસાનો નિષેધ કહ્યો છે. અપરાધી અને નિરપરાધી બે પ્રકારના જીવામાં નિરપરાધી જીવામાં નિરપરાધી જીવાના સકલ્પાથી હિંસાનો નિષેધ કહ્યો છે. અપરાધી અને નિરપરાધી એ પ્રકારના જીવમાં નિરપ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy