SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (પાર ) મીગ મિડલત્તિ ઉત્તરદ્ધ, એમ ધારી ઉત્તમ બુદ્ધિવાલા ગોશાળે કાર્ય કરવામાં નમ્ર એવા પિતાના શિષ્યોને આદરથી બોલાવીને કહ્યું. “હે શિષ્ય! તમે સર્વે સાંભલે, હું નથી જિનેશ્વર કે નથી કેવલી પણ મખલના પુત્ર અને શ્રી મહાવીરને શિષ્ય ગૌશાળ છું. જેમ અગ્નિ પિતાને આશ્રય કરનાર કાટ વિગેરેને બાળી નાખી તેને અંત કરે છે તેમ હું પણ પિતાના ગુરૂને શત્રુજ છું. મેં આટલે કાળ પિતાના દંભથી લોકને છેતર્યો છે. જ્ઞાનહિત અને પોતાની તેજોલેશ્યાથી બલત એવો પોતે જ મૃત્યુ પામ્યો છે દેરડીથી બાંધીને દિવસે નગરીમાં ઘર્ષણ કરવા ચગ્ય છું. કુતરાના શરીરની પેઠે મને ખેંચતા અને મહારા મુખમાં થુંકતા એવા પુરૂએ ચોક વિગેરે સર્વે સ્થાનકે નગરમાં આ પ્રમાણે ઉદ્યોષણ કરવી. પ્રજાને છેતરનારે, મખલીને પુત્ર, દેને સ્થાન, ગુરૂને દ્વેષી, સાધુને ઘાત કરનાર, અજિન અને અશુભ એ આ ગોશાળે છે. આ ગોશાલાએ સર્વજ્ઞ, દયાના સમુદ્ર, હિતનો ઉપદેશ કરનાર અને જિનેશ્વર એવા શ્રી વીરપ્રભુની બહુ આશાતના કરી છે.”શાલે આ પ્રમાણે કરવાને પોતાના શિષ્યોને સેગન આપી અતિ વેદનાથી મૃત્યુ પામ્યા પછી, તેના શિષ્યએ લજજથી પિતાના ઉપાશ્રયના દ્વારને બંધ કર્યું ગેશાલાએ શિષ્યોને સોગન આપ્યા હતા તેથી શિષ્યએ સોગન પાલવા માટે ત્યાં ઉપાશ્રયમાંજ ભૂમિ ઉપર શ્રાવસ્તી નગરી આલેખી તેમાં ઉપણું પૂર્વક ગે શાલાને શ્વાનની પઠે આકર્ષણ કર્યો. પછી તે શિષ્યોએ ગૌશાલાના શરીરને મોટી સમૃદ્ધિથી નગરીની બહાર કાઢી અગ્નિસંસ્કાર કર્યો. પછી શ્રી મહાવીરપ્રભુ ઍક ગામમાં આવીને ત્યાં કેષ્ટક નામના ચૈત્યને વિષે સમવસર્યા. ત્યાં અવસર મળે એટલે ગૌતમગણુએ શ્રી પ્રભુને પૂછયું કે હે અન! શૈશાળે કંઈ ગતિને પામે?” પ્રભુએ કહ્યું. “તે અચુત દેવ લેને વિષે ગમે છે.” મૈતમે ફરી પૂછ્યું. “હે સ્વામિન્ ! એ દુષ્ટ એવા ઘેર પાપથી કેમ દેવતા થયે? આ એક હારા મનમાં ખરેખરૂં આશ્ચર્ય થયું છે.” ભગવતે કહ્યું. “જે અંતકાળને વિષે પિતાના દુષ્કૃતની નિંદા કરે છે તેને દેવપણું દાર નથી. ગશાળાએ પણ તેમ કર્યું છે અને તેથી જ તે દેવતા થયે છે.” ગેતમે કરી પછયું, “હે વિશે તે ગશાળ અચુત દેવકથી ચવીને ક્યાં ઉત્પન્ન થશે અને તે કયારે મેક્ષ પામશે ?” પ્રભુએ કહ્યું – બૂઢીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ઉપવિધિ દેશમાં સપ્તધારા નામે નગર થશે તેમાં સંકુચિ રાજાની સ્ત્રી ભદ્રાના ઉદરથી ઉત્પન્ન થએલો ગે શાળાને જીવ મહાપા નામે બલવંત પુત્ર થશે. અનુક્રમે તે રાજાધિરાજ થશે. માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના બે યશપતિઓ તેને પોતાની સેનાનું અધિપતિપિણું આપશે,
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy