SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરલે. પછી ધર્મરત્ન જેવી અમુલ્ય વસ્તુ ગ્યાયેગ્ય વિચાર કર્યા સિવાય દરેકને આપવી યોગ્ય નથી. (આ ઉપરથી શ્રાવકધર્મથી શ્રેષ્ઠ એવા મુનિ ધર્મને તે ગ્યાયેગ્યને વિચાર કરી ખરેખરા પાત્રનેજ આપે એગ્ય છે એમ સિદ્ધ થાય છે.) . ધર્મોપદેશ આપવાના અવસરે ત્રણ યોગ્ય શોધવાં જોઈએ તે કહે છે. "जुग्गजियाणं विहिणा जुग्गेहिं गुरूहि देसिओ सम्मं ।। ગુનો ધમોવિ ત સયલિપિનો મ િ છે શબ્દાર્થપગ્ય જીવોને પિગ્ય ગુરૂઓએ વિધિ પૂર્વક સારી રીતે ઉપદેશેલે પિગ્ય ધર્મ સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારે કહે છે ૭ . ભાવાર્થગ્ય છે એટલે મુમુક્ષુ અને આ ગ્રંથમાં આગલ કહેવામાં આવશે તેવા લક્ષણવાળા જીવે સમજવા. કદી શાસ્ત્રોક્ત લક્ષણવાળા મળે પરંતુ ધર્મોપદેષ્ટા ગુરૂ દિયાહીન શિથિલાચારી પરિગ્રહધારી વિષયી અસત્યવાદી વિગેરે દુર્ગણાયુક્ત હોય તે તેવા પાસેથી પ્રાપ્ત થયેલે શ્રાવક ધર્મ પ્રાયે યથાર્થ ફલને આપનાર થતું નથી, તેથી ગુરૂઓ પણ શાસ્ત્રોક્ત ગુણે એ યુક્ત હોય તેજ શ્રાવકધર્મ આપવાને યોગ્ય છે. એ ધર્મ કહે છે તે ધર્મ ગ્રહણ કરનારની અપેક્ષાથી છે એટલે કે જીવોમાં ધર્મ પાલન કરવાની જેવી યોગ્યતા હોય તેને તેવા તેવા પ્રકારને ધર્મ બતાવવું જોઈએ, જેથી કરેલી પ્રતિજ્ઞાનું પાલન સુખેથી કરી શકે. પાત્રાપા-. ત્રને વિચાર કર્યા સિવાય ઉપયોગી પણ કઠિણ નિયમ આપવામાં આવે છે તેથી નિયમ લેનારનું મન પાછલથી વિઠ્ઠલ થાય અને લિધેલા નિયમનો ભંગ કરી દેષને પાત્ર થાય અને વખતે શ્રદ્ધા ભ્રષ્ટ થઈ ધર્મથી પરાગમુખ થાય, તેથી યોગ્ય ગુરૂઓએ યોગ્ય ને ચગ્યધર્મ યોગ્યતા પ્રમાણે આપ જોઈએ. અગ્ય પુરૂષને આપેલે ધર્મ વિશેષ ગુણેની પ્રાપ્તિ કરાવનાર થતું નથી કહ્યું છે કે • " चूतांकुरकवलनतः कोकिनकः स्वनति चारु नतु काकः ।, योग्यस्य जायते खलु हेतोरपि नेतरस्य गुणः" ॥७॥ ' શબ્દા–જેમ આંબાને મહોરના ભક્ષણથી કેયલ પક્ષી સુંદર શબ્દ કરે છે પરંતુ કોઇ કાગડે કરતે નથી, તેમ જે હોય તેને હેતુથી ગુણ થાય છે, પણ બીજા અયોગ્યને થતું નથી it ૮ ભાવાર્થ–આંબાને મહેર કેયલ પણ ખાય છે. અને કાગડો પણ ખાય છે. આ મહારથી કેયલને સ્વર સુધરે છે. અને સુંદર પંચમ ફિવરથી તે આખા વન
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy