SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशत् गुणवर्णन. ( ૭ ક્રમથી પ્રાપ્ત થએલા સૌમ્ય નામના બત્રીશમા ગુણનું વ સૌજન્મનહર આકૃતિવાળો હોય અથવા જેનું દર્શન પ્રિય હોય તે સામ્ય કહેવાય છે. અને તે ગૃહસ્થ ધર્મને યોગ્ય હોઈ શકે છે. તેથી વિપરિત જે કુર આકૃતિવાળો મનુષ્ય હોય એટલે ભયજનક અને અદર્શનીય હોય તે પ્રાયેકરી લોકને ઉદ્વેગનું કારણ થાય છે. અને તે વિશેષ ધર્મને પ્ય થઈ શકતે નથી. ખરેખર સામ્યતા સર્વને પોતાનાં તરફ ખેંચનારી હોય છે. જેમકે अपकारिण्यपि प्रायः सौम्याः स्युरुपकारिणः । मारकेभ्योऽपि कल्याणं रसराजः प्रयच्छति ॥ १ ॥ શબ્દાર્થ –જેમ પારે પિતાના મારનારને પણ સુવર્ણ આપે છે તેમ મનહર આકૃતિવાળા અથવા તો સુકુમાર સ્વભાવવાળા પુરૂષે ઘણું કરી અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાવાળા હોય છે. અર્થાત આવા સ્વભાવવાળા પુરૂષે દરેક મનુષ્યને પિતા તરફ ખેંચે એમાં કાંઈ નવાઈ નથી. ૧ અથવા સુખેથી આરાધના કરવા લાયક એટલે દુઃખેથી આરાધના કરી શકાય તેવા સ્વભાવને ત્યાગ કરનાર જે હોય તેને સામ્ય કહે છે. અને ખરેખર તેવા પુરૂષને સુખેથી અનુકૂળ કરી શકાય છે. આથી ઉલટી પ્રકૃતિવાળે દુરારાધ્ધ પુરૂષ તે તીવ્ર સ્વભાવને લીધે પોતાના પરિવારને નારાજ કરનાર અનુક્રમે સહાય વગરને થાય છે. જ્યારે સુકુમાળ સ્વભાવવાળે સુખેથી આરાધી શકાય એવી પ્રકૃતિ હેવાને લીધે શત્રુપક્ષના લેકેથી પણ સેવાય છે. આ વિષયમાં રામચંદ્રજીનું દષ્ટાન્ત સુખ
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy