SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રાદ્ધ ગુણ વિવરણ. કરી મોક્ષને પ્રાપ્ત થયા. એજ વિષયમાં કહ્યું છે કે – “वीरजिणपुवपियरो, देवानंदा उसनदत्तो अ। श्कारसंग विनणो, होऊणं सिवसुहं पत्ता ॥४॥ શબ્દાર્થ–મહાવીર સ્વામીનાં પ્રથમનાં માતાપિતા દેવાનંદ અને રાષભદત્ત અગીયાર અંગને જાણ થઈ મેક્ષસુખને પ્રાપ્ત થયા. ૪” એવી જ રીતે ભીષ્મપિતામહે માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા તેમના મનને સમાધિ કરવા અને તેમને ખુશી રાખવા માટે પાણિગ્રહણ નહીં કરવું વિગેરે બાબતની પ્રતિજ્ઞા કરી હતી. પ્રથમ રાજાના પુરોહિત શ્રી આર્યરક્ષિત ચોદ વિદ્યાનું અધ્યયન કરી દશપુર નગરમાં આવ્યા, તે વખતે રાજા પ્રમુખ લોકોએ તેમને મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો, તે જોઈ સર્વ લેકેને આનંદ થયો, પરંતુ માતાનો હવ જોવામાં ન આવતાં તેમને માતાના મનની સમાધિ માટે તેનું કારણ પુછી માતાની રજા લઈ તેષલી પુત્રાચાર્યની પાસે દષ્ટિવાદને અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં તેમણે દિક્ષા ગ્રહણ કરી અનુક્રમે પિતાના માતાપિતા ભાઈ વિગેરેને પ્રતિબધ કર્યો. માતા પિતાના ઉપલક્ષણથી કલાચાર્ય, શ્રેષ્ઠી, અને ધર્મગુરૂ વિગેરેનું ગ્રહણ કરવું. કહ્યું છે કે – માતા પિતા વેલવા, પાં જ્ઞાતિ તથા વૃદ્ધા ધર્મોપદ્દેદારો, ગુવઃ સતાં મતિઃ હા ” શબ્દાર્થ–માતા, પિતા, કલાચાર્ય, તથા તેમના ગારીય, વૃદ્ધ અને ધર્મો પદેશ આપનાર એટલાને પુરૂષોએ ગુરૂ વર્ગ માને છે. પ” વળી કહ્યું છે કે જ્ઞઃ પત્ની ગુરઃ પત્ની, મિત્રપત્ની તથૈવ જા श्वश्रूर्माता च, माता च, पञ्चैता मातरः स्मृताः॥६॥ जनेता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति । अन्नदाता जयत्राता, पञ्चैते पितरः स्मृताः ॥७॥" શબ્દાર્થ– વળી રાજપત્રી, ગુરૂપવી, મિત્રપત્ની, સારૃ અને પિતાની માતા એ પાંચ માતા કહેવાય છે. ૬ જન્મ આપનાર, સંસ્કાર કરનાર વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર એ પાંચ પિતા કહેવાય છે. ૭ ” "सहोदरः सहाध्यायी, मित्रं वा रोगपासकः।
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy