SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે નીલવંત પર્વત ઉપર પ્રથમ ક્ષણે અરવતાદિ ક્ષેત્રાને સ્વઉદયથી પ્રકાશિત કરતા જમ્મૂઢીપને ખીજા 'ऐरवतसूर्य પ્રકાશે છે. ’ એમાં દક્ષિણ ~~ પૂર્વ માં નિષધ પર્વતે રહેલા સ્થાનથી ગમન કરી રહેલેા એરવતસૂર્ય અરવ ભરત–એરવત–મહાવિદેહમાં સૂર્યોદય તક્ષેત્રમાં આવી આગળ વચ્ચે થકેા ઉત્તર-પૂર્વદિશામાં વતા થકા ( ઉ આ ૫ પૂ ઉ અર૦માં ઉદય ૫૦ મહા વિ॰ માં ઉદય * સર્ ભરતમાં ઉડ્ડય -------Æ દ મારતસૂર્ય જ્યારે પ્રભુવડે પ્રકાશે છે. ' ત્યારે ( ભારતસૂર્ય જે વખતે નિષધસ્થાને પ્રથમક્ષણથી આગળ વધવા માંડયું ) તે જ વખતે આ ખાનુ તિી સમશ્રેણીએ ઉત્તરપૂર્વીમાં નીલવંત પર્વત ઉપર રહેલા દેવતસૂર્ય પણ પ્રથમક્ષણથી ઊર્ધ્વ–આ૦ થી આગળ વિશિષ્ટ પ્રકારની સ્વમંડલ ગતિથી મેની ઉત્તરે આવેલા તે અરવતાદિ ક્ષેત્રાને પ્રકાશિત કરતા જાય છે’ હવે જ્યારે ભરત તરફ વધી રહેલેા તે ભારતસૂર્ય ભરતક્ષેત્રમાં આવી ત્યાંથી આગળ વધ્યા થકા દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવતા થકેા ( દક્ષિણપશ્ચિમના મધ્ય ભાગ સમીપે) પશ્ચિમદિશા મધ્યવર્તી આવેલા પશ્ચિમમહાવિદેહક્ષેત્રમાં ઉડ્ડયરૂપ થાય છે અને ત્યાંથી આગળ આગળ અનન્તરમડળની કાટીને અનુલક્ષી આગળ વધવા માંડે તેમ તે સંપૂર્ણ પશ્ચિમ મહાવિદેહક્ષેત્રને પ્રકાશિત કરી ઉ નાંખે છે.’ એજ પ્રમાણે જ્યારે નીલવંત પર્યંત મેર્ પૂ દ થમ ક્ષણથી આરભી આગળ આ ગળ કાઈ એક વિશિષ્ટ પ્રકારની ગતિવર્ડ ? * ob] oloÉ © કરીને ભરત તરફ વધતા વધતા મેરૂની દક્ષિણ દિશાએ આવેલા ભરતાદિ ક્ષેત્રાને સ્વમંડલ પરિભ્રમ ૫ ત્તર-પૂર્વ મધ્ય સમીપે) પૂવિદેહમાં ઉયરૂપ થાય છે અને ક્રમે ક્રમે અપરમંડલાભિમુખ આગળ આગળ ગમન કરતા સંપૂર્ણ મહાવિદેહક્ષેત્રને પ્રકા શિત કરી નાંખે છે ત્યારે સર્વો
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy