SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ. ભ્યન્તરમંડળના બન્ને સૂર્યા પૈકી એક સૂર્ય સર્વાભ્યન્તરમંડળના દક્ષિણાદ્ધને ઉત્તરાદ્ધ મંડળની કોટીના પ્રથમક્ષણે ડૅાંચેલા હાય છે વખતે ખીો સૂર્ય સર્વો ના ઉત્તરાદ્ધ મ॰ ને ચરી મંડળની કાટી ઉપર પ્રથમક્ષણે પ્હોંચેલા હાય છે. આ પ્રમાણે તેઓ પ્રથમ મડળે ચરતા હાય ત્યારે સંપૂર્ણ પ્રમાણના (૧૮ સુ॰ ) દિવસ અને જઘન્ય પ્રમાણ ( ૧૨ મુ૦) રાત્રિ હાય છે. ત્યારબાદના મંડળે ઉક્તવત્ સૂર્યોદય વિધિ, તથા નિમાન પ્રતિમંડળે ભાગ ઘટાડતાં વિચારવું કૃતિ સા॰ મંઙકે સૂર્યાવિધિ: ॥ કૃતિ પ્રથમદ્વારપ્રવળા સમાતા || २ प्रतिवर्ष सूर्यमंडलानां गतिः - संख्याप्ररूपणाच: ૨૨ ચરી અનન્તર મંડળે એ જ પ્રમાણે તે જ અનન્તરમંડળે દક્ષિણા સભ્યન્તરમંડળે રહેલા સૂર્યા પૈકી એક સૂર્ય જ્યારે નિષધે એટલે ભરતની અપેક્ષાએ તે દક્ષિણ-પૂર્વમાં (મેરૂ અપેક્ષાએ ઉત્તર-પૂર્વમાં) હેાય ત્યારે તે સૂર્ય' મેરૂની દક્ષિણદિશાવતી ભરતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અને ખીજે સૂ તેની સામે તિøિદિશામાં–નીલવંત પર્વત ઉપર હાય છે તેમજ તે ઉત્તરપશ્ચિમ દિશામાં ગમન કરતા થકા મેરૂની ઉત્તરદિશાવતી એરવતાક્રિક્ષેત્રાને પ્રકાશિત કરે છે, એ પ્રમાણે મહાવિદેહમાટે વિચારીલેવું, આ બન્ને સૂર્યોપાતપેાતાના મંડળેાની દિશાતરક્–સ્વસ્થાનથી મડલના પ્રારંભ કરે, અને એ સર્વાભ્યન્તરમડલ પ્રત્યેકસૂર્ય એક અહારાત્રમાં અ અ ફ્રી રહે, આથી પ્રત્યેકસૂર્ય ને સમગ્ર સર્વોયન્તરમંડળ ક્રી રહેવા માટે એ અહેારાત્ર કાળ થાય, પરંતુ પ્રત્યેક મંડળ બન્ને સૂર્યને પૂર્ણ કરવાનુ હાય છે તેથી પ્રત્યેકસૂર્યને અર્ધું અ મંડળ ચાર માટે પ્રાપ્ત થાય છે, ( આથી જે જે દિશામાં સૂર્ય હાય તેણે દિશાગત ક્ષેત્રે એક એક અહેારાત્ર કાળ અધ અધ મડળ સૂર્ય ચરતા જાય તેમ તેમ પ્રાપ્ત થતા જાય ) આ સર્વોયન્તરમંડળનુ પ્રથમ અહારાત્ર તે ઉત્તરાયણનું અંતિમ અહારાત્ર કહેવાય છે. આ પ્રમાણે અને સૂર્ય એ અહેારાત્ર કાળવડે સર્વોયન્તરમંડળને પૂર્ણ કરી જ્યારે અને સૂર્ય ખીજા મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરે ત્યારે તે મંડળ પણ પૂર્વવત્ ( પ્રથમ મંડળવત્) પ્રત્યેક સૂર્યને અ અ ચારમાટે પ્રાપ્ત થાય અને બન્ને સૂર્યો તે મંડળને એ અહેારાત્ર કાળ થયે પૂર્ણ કરે, આ પ્રમાણે આ ખીજા મંડળનુ જે અહારાત્ર તે ૬શાસ્ત્રીય નૃતન–સંવત્સરનુ પહેલું ( શાસ્ત્રીય શ્રાવણ વદી ૧ આષાઢ વદી ૧ થી) અહેારાત્ર કહેવાય છે. ૬૮ અત્યારે વ્યવહારમાં બેસતા વર્ષને પ્રાર'ભ કાઇ જગ્યાએ કાર્તિકમાસ તેમ જ ક્રાઇ
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy