SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્. मेरुं प्रतीत्य प्रत्येकमण्डलाश्रिता अबाधा; २ પૂર્વે મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની અબાધા કહી, હવે મેરૂથી પ્રત્યેક અથવા કાઈપણ મંડળની અખાધા કેટલી હાય ? તે સમજવા માટે સર્વાભ્યન્તર—( પ્રથમ મંડળથી ખીજા મંડળના અન્તભાગ સુધીનું અન્તરાલ ( અંતર ) પ્રમાણુ ૨ યા૦ અને રૃ ભાગ પ્રમાણ છે, તેથી આ અખાધાસભ્યન્તરમંડળ અને મેરૂ વચ્ચેની પૂર્વે જે ૪૪૮૨૦ ચે॰ અખાધા આવી છે તેમાં પ્રક્ષેપવાથી મેથી ખીજું મંડળ ૪૪૮૨૨ ચેા॰ અને ભાગની અખાધાએ રહેલુ છે એવા જવાબ આવશે, એ પ્રમાણે તૃતીય મંડળની અખાધા જાણુવા માટે પણ ખીજા મંડળથી ત્રીજા મંડળ વચ્ચેના ૨ યા૦ ૦ૢ ભાગ પ્રમાણને પુન: બીજા મંડળની આવેલ ૪૪૮૨૨ યા૦ ૪૬ ભાગ અખાધામાં પ્રક્ષેપવાથી મેરૂથી ત્રીજા મ`ડળની ૪૪૮૨૫ ૦ પ્ ભાગ પ્રમાણુ અખાધાઆવશે, એ પ્રમાણે સર્વાભ્યન્તરમંડળથી માંડીને પ્રત્યેકમળાની ઉક્ત (૨ ચૈા) અંતર પ્રમાણ અખાધા પૂર્વે કાઢેલ મેરૂ અને સર્વાભ્યન્તરમંડળ વચ્ચેની (૪૪૮૨૦) અબાધા પ્રમાણમાં વધારતાં જતાં ( અને સાથે સાથે ઇચ્છિત મંડળની પણ અખાધા કાઢતાં કાઢતાં) જ્યારે સબાહ્ય-અતિમમંડળ સુધી પહોંચીએ ત્યારે ત્યાં ૧૮૪મું અતિમમંડળ-મેથી સ`ખાહ્યમડળ પ્રથમક્ષણે ૪૫૩૩૦ ચેાજનપ્રમાણ અખાધાએ રહેલુ હાય છે. એ વખતે ભારતસૂર્ય મેરૂપર્વતથી (૪૫૩૩૦ ચે॰ દૂર) અગ્નિખૂણે સમુદ્રમાં રહેલે હાય છે અને તેની જ વક્ર ( ખુણાથી ખુણે! ) સમશ્રેણીએ મેરૂથી વાયવ્યકાણુમાં બીજો એરવતસૂર્ય (મેરૂથી ૪૫૩૩૦ ચા॰ દૂર) રહેલા હાય છે. [ અહીંઆ આવેલી ૪૫૩૩૦ ચેાજન અબાધા પ્રમાણમાંથી મેરૂથી સર્વાયન્તરમડળ અખાધાપ્રમાણે જે ૪૪૮૨૦ યાજન તે ખાદ કરતાં ૫૧૦ યેાજનનુ ચારક્ષેત્ર પ્રાપ્ત થાય અને તેમાં અ ંતિમમંડળના { ભાગ વિમાન વિષ્ણુમ્ભ મેળવતાં ૫૧૦ o ભાગ પ્રમાણ સૂર્ય મંડળેાનુ ચારક્ષેત્ર પણ આવી શકે છે.] ॥ इति मेरुं प्रतीत्य प्रतिमण्डलमबाधा ॥ अथ सूर्ययोः प्रतिमण्डलं परस्परमबाधा व्यवस्था : જ્યારે જમ્બુદ્વીપના બન્ને સૂર્ય સર્વાભ્યન્તર ( પ્રથમ ) મડળે હોય એટલે ૬૪–આ ૨ યા૦ અને ૪૮ ભાગ ઉપર કહેવાના આશય એ છે કે સર્વાભ્યન્તરમંડળના અ ંતિમ ભાગથી લઇને ખીજું મડળ ર યા॰ દૂર છે અને એ બીજા મંડળને એક યેાજનના ૪૮ ભાગને વિસ્તાર તે અબાધામાં ભેગેા લેવાનેા છે.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy