SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિવ્યાખ્યાનો ભાગ-૩ ભક્તિરૂપી કલ્યાણથી યુક્ત પરોપકારાદિ સકલ ભાતું લઇને ખાવા બેઠો, એમાંથી આ ભૂખ્યા કલ્યાણ) લોકઠયહિતાવહ આલોક-પરલોકનાં મૂળદેવને જરાય ખાવા ન આપ્યું. પછી આગળ હિતને પમાડનાર બને છે, કેમકે (પરલોકમાં હિત ચાલ્યા ને નગર આવ્યું એટલે ‘લ્યો સાહેબજી!” અહીંના શુભ અનુબંધથી થાય, અને) શુભાનુબંધ કહીને બ્રાહ્મણ છૂટો પડી પોતાના ઈષ્ટ સ્થાને ચાલ્યો ગુરુભક્તિથી સિદ્ધ થનારા હોય છે. ગયો. વિવેચન : તત્ત્વશ્રવણનો પ્રભાવ બતાવતાં આમ છતાં મૂળદેવ ઉત્તમ જીવ છે તેથી એને અહીં ૬૩મા શ્લોકમાં કહે છે કે જીવોને તત્ત્વ- બ્રાહ્મણપર દ્વેષ ન થયો, પરંતુ એની કૃપણતાપર શ્રવણથી સમસ્ત કલ્યાણ અવયનીપજે છે. અહીં દયા આવી, અને પોતાના કર્મની પરિણતિ કલ્યાણ' શબ્દથી પરોપકાર વગેરે લેવાના છે. વિચારતો રહ્યો. હવે ભૂખ કકડીને લાગી છે, તેથી ‘કલ્યાણ’ શબ્દનો શાસ્ત્રો આ રીતે અર્થ આ પુરુષાર્થી જીવ નગરમાં જઈને કોઈક દાતાર બતાવે છે. પાસેથી સાથવો લઈ આવ્યો. ભૂખ કકડીને લાગી ‘ન્યમ્મતિતિ કન્યાનું છે, છતાં નદીના કાંઠે ભાવના ભાવે છે, કોઈ કલ્ય અર્થાત્ સુખને બોલાવે તેનું નામ મહાત્મા મળે, તો એમને દઈને પછી ખાંઉં.’ એમાં કલ્યાણ. ત્યારે પરોપકારાદિ કરાતા જીવોના ભાગ્યયોગે મુનિ ઉદ્યાનમાંથી ગામમાં જતા હશે. સુખને અને પરોપકારાદિ કરનારના સુખને પણ એમને જોઈ ખૂબ ઉલ્લાસથી વિનંતી કરે છે – “મને બોલાવે છે, સુખને હાજર કરે છે, માટે એ દાનનો લાભ આપો.” મુનિ આમ એની દરિદ્રપરોપકારાદિ કલ્યાણ કહેવાય. દા.ત. જેનાપર નારાયણસ્થિતિ છતાં એના ભાવ જોઈ ખાલી પાત્ર પરોપકાર કરાય એનું ય ભલું થાય, એને ય સુખ ધરે છે, ને મૂળદેવ બધો જ સાથવો પાત્રની અંદર થાય, અને શુદ્ધ ભાવનાથી પરોપકાર કરનારને ઠાલવી દે છે. ત્યાં દેવતા પ્રસન્ન થયા. વરદાનમાં એથી અહીં ચિત્તનિર્મળતા ચિત્તપ્રસન્નતા થાય, એ બીજી વાત સાથે કહ્યું - આજથી સાતમે દહાડે તું સુખરૂપ છે. તેમ જ એ પરોપકારથી પુણ્યાનુબંધી રાજા થઈશ! ઉત્કૃષ્ટ ભાવનું પાપ કે પુણ્ય આ પુણ્ય ઊભું થાય, એથી પરલોકે સુખ મળે છે, ભવમાંફળે છે, એ હિસાબેત્યાંથી આગળ ચાલતાં ઉત્કૃષ્ટ ભાવનાથી પરોપકારર્યો હોય, તો તે પુણ્ય ખરેખર એ મૂળદેવ રાજા થાય છે. આ જનમમાં પણ ફળે છે, ને જીવને સુખ આપે આમ મૂળદેવને ઉત્કૃષ્ટ ભાવનાથી કરેલ છે. મૂળદેવ-ગુણાકરશેઠવગેરેએકપરી સ્થિતિમાં મુનિનેદાનરૂપી એક પ્રકારનો પરોપકાર આલોકમાં ઉત્કૃષ્ટભાવથી સુપાત્રદાન કર્યું, તો એમને આ સુખ આપનારો બન્યો. જન્મમાં જ મહાન સંપત્તિનો લાભ થયો. એવું ગુણાકર શેઠને થયું. એમણે સારી મૂળદેવ અત્યંત નિર્ધન થઈ ગયેલો, પણ સ્થિતિમાં પોતાના સસરા, સાળા વગેરેને સુખી પુરુષાર્થી જીવ હતો, તે નિરાશ ન થતાં પરદેશ કરેલા, પરંતુ હવે સ્થિતિ તદ્દન બગડી જતાં પત્ની ઉપડ્યો, છતાં હજી દુર્ભાગ્ય ઉદયમાં છે, તેથી કહે - જાઓ, મારા પિયરે, તમે મારા બાપાજી પ્રવાસમાં એક બ્રાહ્મણને કંપની આપી. રસ્તામાં અને ભાઇઓને ઘણું આપ્યું છે, તો આવી કપરી મનોરંજક વાતચીતોથી સધિયારો આપ્યો, પરંતુ સ્થિતિમાં સારી મદદ કરશે. શેઠે કહ્યું - આવી આગળ એ કૃપણ બ્રાહ્મણ પોતે પોતાની પાસેનું સ્થિતિમાં ન જવાય, પણ સ્ત્રીએ આગ્રહ કરીને
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy