SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ lo યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ધમણ કરતાં એનામાં શો ફરક પડ્યો?’ આમ નાખતાં “અહો! પ્રભુ તમે મને અરિહંતદર્શનનો સમજે છે, માટે આ જનમની વિશેષતા ધર્મથી જ અમૂલ્ય લાભ આપ્યો! એની શી કિંમત અંકાય? સમજે છે. તે પણ મહત્તા એટલી હદ સુધી કે પ્રભુ! તમારો મહાન ઉપકાર!' એ ભાવના કરાય, ધર્મખાતર અવસરે ખાન-પાન-પૈસા-કુટુંબ તો તો ત્યાં દર્શનની કિંમત આંકી ગણાય. પરંતુ કશો છોડે જ, પણ જરૂર પડે તો પ્રાણ પણ જતા કરે. ભોગ આપ્યા વિના મફતિયા જ દર્શન કરવા હોય, પૂછો “પ્રભુ તમે મને વહાલા, પરંતુ મારા રૂપિયા મને પ્ર.- ધર્મખાતર પ્રાણત્યાગનું જોમ શું આવે? વધારે વહાલા” કરવું હોય, તો ત્યાં તો સ્વાર્થ-માયા ઉ. – હંમેશા નજરસામે આત્માનો ઉદય રહે, રમાઇ, પ્રભુ ખાતર રૂપિયાનો ઉપયોગ નહિ કરે, તો ધર્મસાધના ખાતર અવસરે પ્રાણત્યાગનું પણ પણ જરૂર પડ્યે રૂપિયા ખાતર પ્રભુનો ઉપયોગ જોમ આવે. એ જુએ છે, કે ધર્મની સાધના જેટલી કરી લેશે. આમાં દિલમાં દર્શનધર્મનું શું મહત્ત્વ ભારે ભોગવાળી અને જોરદાર, એટલો આત્માનો સ્થાપ્યું, કે રૂપિયા ખર્ચા વિના પ્રભુદર્શનન મળે? ઉદય વધારે. વ્યવહારમાં દેખાય છે કે રાજાની કે બજારમાં નાનો માલ લેવો હોય, તો પણ રૂપિયા મોટા શેઠની સેવા જો ભારે ભોગ આપીને અને જોખવા પડે છે, ત્યાં મનમાં માલનું મહત્વ છે, માટે જોરદાર કરે છે, તો એનો ગ્રેડ (Grade) - કક્ષા વધારી રૂપિયા ખરચીને લઈ આવે છે. અહીંમાની લીધું કે દેવામાં આવે છે. નજર સામે પોતાના આત્માનો રૂપિયા ખર્ચ્યા વિના દર્શન મળી શકે છે – એ ઉદય છે, ને ઉદયને ચમકાવનાર ધર્મ છે, પછી એ દર્શનનું એને મન મહત્ત્વ કેટલું? સમજી રાખો, ધર્મસાધના માટે પ્રાણત્યાગ સુધીનું પણ જોમ કેમ ધર્મની પ્રીતિ-પ્રભુની પ્રીતિ એમને એમ ન પ્રગટી ઊઠે? એને તો ખાતરી છે કે કદાચ નથી આવતી, એ તો જડની પ્રીતિ છોડીએ તો પ્રાણત્યાગમાં આ જનમ ગયો, તો ગયો, પછીના ધર્મની પ્રીતિ આવે. જનમમાં મારા આત્માનો મહાન ઉદય થવાનો છે. દેવચંદ્રજીએ ઋષભદેવ પ્રભુના “ઋષભ બીજું એ છે કે ધર્મસાધનાથી આત્માનો ઉદય જિગંદશું પ્રીતડી, કિમકીજે હોકરો ચતુર વિચાર” નજર સામે રહેવાને લીધે ધર્મસાધનાપર ભારે એ સ્તવનમાં પહેલાં તો પ્રીતિ કરવામાં મુશ્કેલીઓ મમત્વ ઊભું થાય છે. એ દેખે છે કે જનમ જનમ લખી, પછી છેવટે લખ્યું, - દુન્યવી ચીજો અને દુન્યવી સગાસ્નેહીની ભોગ “પ્રીતિ અનંતી પર થકી જે ત્રોડે હો, તે જોડે આપીને સાધના કર્યે રાખી. એમાં એની ભારે એહરે” મમતા વધારી. તો હવે તો આ ઉત્તમ જનમમાં ભારે જીવે જડ પુદ્ગલપર એવી અનંત પ્રીતિ રાખી ભોગ સાથે ધર્મની સાધના કરી કરીને મનમાં એની છે, કે બેલેન્સમાં હવે પ્રીતિનથી, જે પ્રભુપર જોડી મહત્તા કાં નદઢ કરું? હૃદયમાં એની મમતા કાંન શકાય. તેથી રસ્તો આ છે કે પર-જડ પુદ્ગલ અને વધારું? ચેતન ફુટબીઓ પરની પ્રીતિ તોડાય, એ પર-પદાર્થ આ ધ્યાન રાખવાનું છે કે ધર્મ માટે ભોગ ઉપરથી પ્રીતિ ઉઠાવી લેવાય, તો એને અહીં પ્રભુપર આપીએ, તો ચિત્તમાં ધર્મની મહત્તા સ્થપાય છે. જોડી શકાય. રુડી આંગીવાળા ભગવાનનાં દર્શન ક્ય, ત્યાં ઝટ આ પુલની પ્રીતિ તોડવામાટે પ્રભુદર્શન ગજવામાંથી ૧-૨-૫ રૂપિયા કાઢીને ભંડારમાં વગેરે સુંદર નિમિત્ત છે. એમાં પુલ-પૈસા-શરીર
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy