SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ છે. રત્નનું દષ્ટાંતા એ પ્રવૃત્તિમાં જિનવચનની પૂર્ણ સંવાદિતા અનુભવે, ગાથાર્થઃ બુદ્ધિવગેરેની સિદ્ધિમાટે અહીં તે સાધુઓ અસંમોહ દશામાં છે. જેમકે શ્રાવકો રત્નોપલભ્ય, રત્નજ્ઞાન અને રત્નપ્રાપ્તિ આ ત્રણ સંસાર છોડવા જેવો છે તેમ સાંભળે, સમજે, યથાક્રમ ઉદાહરણરૂપે યોગ્ય છે એમ જાણવું. સ્વીકારે ખરા અને તે મુજબ સ્થળ હિંસાદિરૂપ ટીકાર્ય રત્નનજરે ચઢે, અને ચળકાટ ગમે, થોડો-ઘણો સંસાર છોડે પણ ખરા, છતાં હજી તે ઇંદ્રિયાર્થનો આશ્રય કરવાવાળી સામાન્યાર્થવાળી પૂર્ણતયા સંસાર છોડતા નથી, આ એમનો સંમોહ બુદ્ધિ, રત્નશાસ્ત્રના જ્ઞાનપૂર્વક એ રત્નને પારખવું એ જ્ઞાન. અને તેમુજબ એ રત્ન મેળવવા મથવું - અથવા ભગવાનની મૂર્તિમાં માત્ર સારી એ અસંમોહ... કેમકે એબોધયુક્ત છે. આ લોકઆંગી જોઈ ‘ગી સારી છે એટલો જ આનંદ પ્રસિદ્ધ દષ્ટાંતથી પણ આ રીતે બુદ્ધિવગેરેમાં ભેદ માણનાર બુદ્ધિની દશામાં છે, “આ આંગીમાં સમજી શકાય છે. બુદ્ધિવગેરે અંગે આ સરસ ભગવાનની પ્રતિમા સારી શોભી રહી છે, ઉદાહરણ છે, કેમકે બુદ્ધિવગેરેના લક્ષણો વીતરાગભાવઝળકાવી રહી છે. આ જ્ઞાનદશા છે. સમજાવવારૂપ અભિપ્રેતાર્થનું સાધન છે. માટે જ અને અહો! અહો! આવી અનુકૂળ ઉત્તમ સામગ્રી કહ્યું કે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહની સિદ્ધિમાટ વચ્ચે પણ મારા પ્રભુજી કેવા નિર્લેપ છે, નિર્વિકાર આ દષ્ટાંત સમજવું. છે, વાહ આવા પ્રભુજીને જોયા પછી મારે જગતમાં વિવેચન : શાલિભદ્ર-ધન્નાજીવાળા હવે શું જોવું? ભગવાન જો આ બધા વચ્ચે નિર્લેપ ધન્નાજી-ધન્યકુમાર ધનખાતર ભાઇઓ સાથે થતાં છે, તો મારે પણ જગતના પદાર્થોથી નિર્લેપ થઇ, સંઘર્ષથી કંટાળી ઘર છોડી નીકળી ગયા. બસ માત્ર મારા પ્રભુજીની આનિર્લેપદશા જ જોયા ફરતાં ફરતાં એક રાજસભામાં જઈ ચઢ્યા. કરવાની, ધ્યાનમાં લાવ્યા કરવાની, અને એનો જ રાજાએ તિજોરીમાંથી રત્નકાઢી એની પરીક્ષા કરી અખંડ આનંદ માણ્ય જવાનો! આ અસંમોહ છે. ખરેખરું મૂલ્ય બતાવવા ઝવેરીઓને બોલાવ્યા રત્નનું દષ્ટાંત હતા. ત્યાં ઉપસ્થિત સામાન્ય પ્રજાજન તો બસ વમેતેષાં નક્ષને વ્યવસ્થિતે સતિ નોસિદ્ધ- એટલું જાણે કે એ ચળકતું મહામૂલ્ય રત્ન છે. मुदाहरणमाह ઝવેરીઓ રત્નને ચારેબાજુથી તપાસી કિંમત રત્નોપત્નમ્રતાનતwાજ્યાદ્રિયથાશ્ચમમ્ આતા હતા, એક લાખ, બે લાખ વગેરે. પણ હોવાહર સાધુ, સેવં પુલિસિદ્ધ શરરા રાજાને સંતોષ નથી થતો. કેમકે માત્ર આટલી કિંમત “ત્નોપત્નમ:”સામાન્ચનેન્દ્રિયાશ્રયદ્ધિ, ખાતર કંઈ પૂર્વપુરુષો આ રત્નને આટલું જાળવી તા” ત્યાનપૂર્વવું રત્નજ્ઞાનં, “ત~ાત્યારિ રાખે નહીં. મોદ, ગોધર્મસ્વીચ યથાક્રમ - ધન્નાજીએ રાજાની આજ્ઞા લઈ રત્ન હાથમાં વૃધ્યા દરyi સાધુ, મિuતાર્થસાધત્વા, લીધું. રાજાને કહ્યું – આપ કહો, તેટલા રૂા. આપી મત વાદ-યં પુણ્યક્તિસિદ્ધ-વૃદ્ધિજ્ઞાન- દઉં. આ રત્ન મને આપો. રાજાએ કહ્યું- આ રત્ન સમોસમિતિ ફરરા વેચવા કહ્યું નથી. પૂર્વજોએ વેચવા નહીં, જાળવી આમ બુદ્ધિ વગેરેના લક્ષણનો નિર્ણય થયો. રાખવા જણાવ્યું છે મારે તો આ રત્ન જાળવી હવે એ અંગે લોકસિદ્ધ દષ્ટાંત બતાવે છે. રાખવામાટેનું રહસ્ય જાણવું છે, આનો પ્રભાવ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy