SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પરાર્થકરણ” બીજ 117 ઉપઘાત નહિ કરનારું હોવાથી) વિશુદ્ધ સાધન છે, સંબંધ એ સમજાશે કે, - તેથી આ પરાર્થકરણમાં અભિનિવેશ (આગ્રહ જે હૃદયથી શ્રુત-શીલ-સમાધિ આરાધવા રાખવો) યોગ્ય છે. જેવો છે, એ હૃદય ઘડી આપનાર પરાર્થકરણ છે. વિવેચનઃ હવે અહીં એક મહત્ત્વની વાત પરાર્થકરણને સ્વભાવ બનાવવો છે, ત્યાં બતાવે છે. તે આ છે કે, શ્રુત-શીલ-સમાધિનો સ્વાર્થકરણને તદ્દન ગૌણ કરી દેવું પડે, માટે તો અભિનિવેશ પ્રાપ્ત કરવો હોય, તો એનું બીજ છે તીર્થકર બનનાર આત્માઓમાં જુગજુના કાળથી પરાર્થકરણ, પરનાં પ્રયોજન-પરનાં કાર્ય સાધી આ એક ગુણ મૂક્યો કે એ પરાર્થવ્યસનિનઃ આપવા યા એ પોતે સાધે એમાં મદદગાર થવું. ઉપસર્જનીત સ્વાર્થી પરાર્થકરણનાવ્યસનવાળા આ બીજ છે, એનાથી પાક આવે, જીવનમાં અને સ્વાર્થને ગૌણ બનાવી રાખનારા હોય છે. આ પરાર્થકરણ રાખ્યું હોય, તો એનાપર શ્રુત-શીલ- હિસાબે પરાર્થકરણનો કેટલો બધો પ્રભાવ, કે એ સમાધિ આવે. દા.ત. ૧લી યોગદષ્ટિમાં પ યોગ- આગળ જઈને ઠેઠ અનંત ઉપકારક તીર્થંકરપણું બીજ બતાવ્યા, એ જીવનમાં હોય, તો એના પર અપાવે છે, એ બધા સુખો આપે છે. પછી અધ્યાત્માદિ યોગ આવે. એમ અહીં બીજી દષ્ટિએ જોઇએ, તો લોકોત્તર ધર્મ જીવનમાં પરાર્થકરણ હોય તો જીવનમાં શ્રુત- પ્રાપ્ત કરવા પૂર્વે અવશ્ય પ્રાપ્તવ્ય છ લૌકિકધર્મ, કે શીલ-સમાધિ આવે. ત્યારે અહીં પ્રશ્ન થાય,– જે જયવીયરાય સૂત્રમાં બતાવેલ છે, એમાં પણ પ્ર. - પરાર્થકરણને કૃતાદિ સાથે શો સંબંધ છો લૌકિક ધર્મ પરાર્થકરણ છે. ત્યાં કહ્યું છે, કે પરાર્થકરણ હોય તો જ મૃતાદિ આવે ? શ્રુતમાં લોકોત્તર ધર્મ ‘શુભ ગુરુયોગ ચારિત્રસંપન્ન મુનિનો તો આગમશાસ્ત્રની ઉપાસના છે, પરાર્થકરણ - હૈયામાં યોગ થવાનો અધિકારી તે જ છે, કે જેણે પરોપકાર ન પણ કરતા હોઇએ, તો એ શ્રુત- પૂર્વોક્ત ભવનિર્વેદાદિ છ લૌકિક ધર્મ જીવનમાં શાસ્ત્રો પાસના ક્યાં અટકી પડે છે? ઉતાર્યા હોય. એટલે એમાં પરાર્થકરણ પણ ઉ. - અહીંજરાક ઊંડાણમાં જવાની જરૂર જીવનમાં ઉતાર્યું હોય, પૂછો, - છે, શું શાસ્ત્રની ઉપાસના કે શું શીલનીયા જિનની પ્ર. - પરાર્થકરણને શુભ ગુરયોગ સાથે શો ઉપાસના, એ વિશાળ અને ઉદાર-ઉમદા દિલથી સંબંધ હશે, કે એ કરાતું રહે, તો જ હૈયામાં સાચો કરાવી જોઇએ. જો દિલ વિશાળ નહિ હોય, તો શુભગુરુયોગ આવે? દા.ત. પોતે શાસ્ત્ર ભણવા બેઠો ને ત્યાં બીજો કોઈ ઉ. - સંબંધ આ, કે પરાર્થકરણથી દિલ ભણવા આવ્યો, તો પોતાને સાંકડા સ્વાર્થમય વિશાળ- ઉદાર-ઉમદા બનાવે, તો જ હૈયામાં દિલના લીધે ઈર્ષ્યાથી મનને એમ થશે, કે આ વળી શુભગુરુનો સાચો યોગ થાય. શુભગુરુનો હૈયામાં ક્યાં અહીં ભણવા આવ્યો? એ વિદ્વાન થઈ જશે, યોગ કરવો છે, એટલે એમને હૈયામાં કોઈ મિત્રતો બહારમાં આપણી કિંમત એટલી રહેશે નહિ. સ્નેહી તરીકે સ્થાપવાનથી, પરંતુ જીવનના સુકાની એવી ઈર્ષ્યા સંકુચિતતા રાખી શાસ્ત્ર ભણે. એનામાં તરીકે સ્થાપવા છે. વહાણમાં બેઠેલો સમજી જ શાસ્ત્રના ઉત્તમતત્ત્વ જીવનમાં શાના પેસે? એને રાખે છે, કે આ સુકાનીના આધારે જ મારે આ તો સ્વાર્થપર બહુમાન, એટલે શાસ્ત્રપર બહુમાન સમુદ્રપ્રવાસ ક્ષેમકુશળ પાર પાડવાનો છે, એના જ ક્યાંથી આવે? એટલે હવે પરાર્થકરણને શો ભરોસે જ મારે રહેવાનું છે. એમ અહીં હૈયામાં
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy