SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસ્થ એ પાંચ કઢિયે છે. મન પણ આંતર ઈદ્રિય કહેવાય છે. અક્ષણઃ જવું તે; વિચારવું. પરમાત્માએ આ સૃષ્ટિ ઈક્ષણથી બનાવી છે, “યુવા ક્ષતિ નિયમ ત્તિ ” તેણે (ઈશ્વરે) ઈક્ષણ કર્યું (જેયુંવિચાર્યું) કે, હું લેકની રચના કરું. ઈવરઃ માયામાં ચેતનને આભાસ અથવા પ્રતિ બિબ; માયાના સંબંધવાળું ચેતન, વેદાન્તના તત્વમસિ મહાવાક્યમાં કહેલું તત પદ; માયાને નિયામક; અંતર્યામી: સમષ્ટિ અજ્ઞાન ઉપાધિ સહિત ચેતન. ઈશ્વરપ્રણિધાનઃ યોગના આઠ અંગમાંના નિયમ રૂપ અંગને એક પ્રકાર; ઈશ્વરમય જીવન; અનન્ય ઉપાસના. ઉદાન : પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચ પ્રકારના પ્રાણમાં એક, જેનું સ્થાન કંઠ છે અને ઓડકાર તથા હેડકી વગેરે કિયા, છે. આ વાયુ કંઠમાં પિતાનું કેન્દ્રસ્થાને રાખીને * પ્રાણીએ ખાધેલા અન્ન–જળને વિભાગ કરે છે. ઉદાસીન અવસ્થા: સુખ અને દુઃખની વચ્ચેના સંધિકાળમાંની અવસ્થા; કશામાં આસક્તિ ન For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy