SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] ગુણપ્રધાન અંતઃકરણની વૃત્તિઓ; કામ, ક્રોધ, લેભ, મેહ, આદિ અશુભ વૃત્તિઓ, અંતઃકરણ ની ખરાબ અવસ્થા. આંતરપ્રપંચ : પાંચ કોશ, ત્રણ શરીર, ત્રણ અવસ્થા અને તેના ત્રણ અભિમાની ત્રણ ગુણ, પાંચ કલેશ, પભાવ-વિકાર, પડુ ઊર્મિઓ; કામકોધાદિ પરિપુ ચાર સાધનઃ વિવેક, વરાગ્ય, સંપત્તિ અને મુમુક્ષુતા, ચાર વ્યાદિભાવ: મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા; અષ્ટાંગયેગ, છે પ્રમાણ, રેગ અને આરોગ્ય એ સર્વે મળીને આંતરપ્રપંચ કહેવાય છે. ઈદંતા : આ ઈદંતા વેદાંતના સિદ્ધાંતમાં ભ્રમરૂપ માની છે. અહંતાની સાથે ઇદંતા ઊભી થાય છે. ઇષ્ટાપૂત : ધર્માદા કામો જેવાં કે, યજ્ઞયાગાદિ કરવાં; વાવ, કૂવા, તળાવ, દેવમંદિરે, ધર્મશાળાઓ, દવાખાનાં, સદાવ્રતો, બાગબગીચા વગેરે લોકોપયોગી કાર્યો કરવાં તે. ઈદ્રિય જ્ઞાન અને કર્મનાં સાધન, જ્ઞાનેન્દ્રિય અને કમેદ્રિય એવા એના બે વિભાગ છે. તેમાં જ્ઞાનેંદ્રિય-શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિદ્ધા અને શાણ એ પાંચ છે, અને વાણી, હાથ, પગ, ગુદા અને For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy