SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६२ सूत्रकृतशिस्त्र स्याद्वादवादिना पृष्टः सन् ‘से' सः 'मुम्मुई' 'मुम्म' इति गद्गदवाक्स्वेन अव्यक्तभाषी, यद्वा-मूकमूका- मूकादपि मूकः-अत्यन्तमूक:-अनिर्वचनः 'होई' भवति । एतावदेव न किन्तु 'अणाणुवाई' अननुवादी-अननुवादी परेण कथितं साधनम् अनुवदितु. मपि असमर्थः परेण कथितस्याऽर्थस्य व्याकुलितमनाः सन् अनुवादमपि फतुं न शक्नोतीति भावः । पुनश्च-'इम' इदम्-परमतम् 'दुपक्वं' द्विपक्ष-सपतिपक्षं वर्तते, तम तस्य विरोधी पक्षो विद्यते । 'इम' इदम्-अस्मदीयं मतम् ‘एगपक्खं' एक पक्षम् अपतिपक्षम् अविरुद्धार्थाभिधायित्वेन निरावाधं वर्तते अस्मन्मतस्य न कोऽपि विरोधं कर्तुं शक्नोतीत्यतोऽस्मन्मतम् एकपक्ष विद्यते, इत्येवम् 'आईसु' आहुःकथयन्ति । पुनश्च स्याद्वादवादिप्रतिपादितोक्तो ते 'छलायतणं' छलायतनम्-छलम्'नवकम्बलो देवदत्तः' इत्यादिरूपं कर्म । यद्वा-एकपक्षद्विपक्षादिकं कर्म 'आहे' विषय में जब कोई स्यावावादी (जैनमतावलम्बी) उन से प्रश्न करता है तो या तो गुनगुनाने लगते हैं या अत्यन्त मूक हो रहते हैं । इतना ही नहीं, परंतु दूसरे के कहे साधन का अनुवाद करने में भी समर्थ नहीं होते। फिर भी उनका दावा है कि हमारा यह मत अप्रतिपक्ष है, अर्थात् अविरोधी अर्थ का प्रतिपादक होने से पाधारहित है । उसका कोई विरोध नहीं कर सकता और दूसरों का मत सप्रतिपक्ष है, अर्थात् बाधायुक्त है। वे स्यावाद साधक साधन का निरास करने में छल का प्रयोग करते हैं। ___ वक्ता के अभीष्ट अर्थ को जानबूझ कर त्याग कर उसके द्वारा प्रयुक्त शब्द का दूसरा अर्थ लेकर खंडन करना छल कहलाता है। जैसे 'देवदत्त नवकम्बल है'। यहां वक्ता का अभिप्राय यह है कि देव. તેઓને પ્રશ્ન કરે ત્યારે તેઓ ગણગણવા મંડે છે, અથવા બિલ્લુ મૂક બની જાય છે. એટલું જ નહીં પરંતુ બીજાઓએ કહેલા સાધનને અનુવાદ કરવામાં પણ સમર્થ થતા નથી. તે પણ તેઓને દો એ છે કે–અમારો આ મત અપ્રતિપક્ષ-અર્થાત્ પ્રતિપક્ષ વિનાને છે, એટલે કે અવિરોધી અર્થનું પ્રતિ પાદન કરવાવાળા હોવાથી બાધા વિનાને છે, તેને કઈ જ વિરોધ કરી શકે તેમ નથી. અને બીજાઓને મત પ્રતિપક્ષ સહિત છે, અર્થાત્ બાધાવાળે છે, તેઓ સ્યાદ્વાદ સાધક સાધનને નિરાસ (પાસ્તો કરવામાં કપટને પ્રવેગ કરે છે. વક્ત.ના અભીષ્ટ-ઇચ્છિત અને જાણી બૂજીને ત્યાગ કરીને તેના દ્વારા કહેલ શબ્દને બીજો અર્થ લઈને ખંડન કરવું તે છલ-કપટ કહેવાય જેમકે-દેવદત્ત નવ કમ્બલ છે.” અહિયાં કહેનારને અભિપ્રાય એ છે કે For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy