SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) શ્રી જનતત્વસંગ્રહ, કહી છે તે દેશકાલ સમજી લેવો ? ને તે પણ પ્રમાણ છે. જ્યાં જે દેશમાં જેવું પ્રવર્તન ચાલે છે તે જ રીતે વર્તવું. દેવાદિ ત્રણ તત્વને આરાધવા દ્રવ્ય ભાવથી આશાતના ટાળવી. હાવ આશાતને તે અશુચિથી થાય છે. એટણ અશુદ્ધ લેયા તથા મનાદિ યોગ કષાયથી સાવ અશુચિ થાય છે, કારણ કે એ અશુદ્ધ લેસ્યા દિકના પુદગલ માંહે વાને વર્ષ ધાદિક મરણ પામેલા જે પશુઓ તેમનાં રસડી ગયેલાં કલેવર માંહે જે દુર્ગધ થાય છે તેથી પણ અનંત ઘણી દુર્ગધ એ અશુદ્ધ લેસ્પાદિકના પુદગલ માંહે કહે છે એ વાત માં ઉત્તરાધ્યયનછ તથા ભગવતી પ્રમુખ સૂત્રોમાં પ્રસિદ્ધ છે. જે આશાતના કરવાથી પાપકર્મની ૮૨ પ્રકૃતિ બંધાય છે. ખટલે શાચરૂપ કારણથી એ પાપરૂપ કાર્ય થાય છે માટે સુ પુરૂષોએ વિર: પુર્વક વ. ઈહાં ૧ ઉકાપાત, ૨ દિશને દરહુ ૩ ગાજ. ૪ વાજ, પ નિધન, ૬ કાલ. ૭ માલાયદીપ્ત આકાશેરવત ૮ આડે દી. ૯ ઉરિ. ૧૦ રવૃષ્ટિ થા એવં દશ પ્રકારે આકાશની અસઆઇ શ્રી ઠાણાંગજીમાં કહી છે તે પણ તેવી ઈત. પ્રશ્ન૧૪ સઈમ મનુષ્ય પં શ્રી કીયા સ્થાનકે ઉત્પન્ન થાય છે? ઉત્તર–શ્રી પન્નવણ સુત્રને પ્રથમપદને વિષે કહ્યું છે કે હે ગૌતમ અદી દિપની અંદર ગર્લજ મનુષ્યના ચાર સ્થાનકને વિષે મનુષ્ય સમુઈમ ઉપજે છે, તે કહે છે 1 વિછામાં. ૨ સત્રમાં ૩ શુંકમાં, ૪ નાકના મેલમાં. ૫. વમન ( ઉલટી)માં. ૬ પીતમાં, ૭ વી . ૮ પુરૂપ વીર્યમાં મિશ્ર થયેલું સ્ત્રી વીર્યમાં ૯. રાધ (પાચ) માં ૧૦ કાઢી નાંખેલા પુરૂષ વીર્યને ભીના પુદગલમાં. ૧૧ જીવહિત કલેવરમાં. ૧૨. સ્ત્રી પુરૂષના સંજોગોમાં. ૧૩ નગરના ખાલમાં. ૧૪ સર્વ અશુચિ સ્થાન જે કાનને મેલ કાખનો મેલ શરીરનો મેલ આખ્યાના પિયા પ્રમુખને વિષે સમુઈમ મનુષ્ય ઉત્પન થાય છે તે શરીરથી વેગલા થવાથી થાઘ છે. - ગુલ અસંખ્ય ભાગ શરીર અસં મિથ્યા છી અજ્ઞાની અપર્યાપ્ત અંતર મુહુત આયુવાલા તેનું રક્ષણ કરવા વિવેકી પુરૂએ ઉપયોગ રાખો. જહાં સમજવાનું એ છે જે એક સ્થાનકે ચૂલા ખાળમાં વડી નીતી કરે તથા માવ ઊપર ઊપરે કરે રાખી મુકે નાકને મેલ પીત પાચ લેહી બલખ ઉલટી આદે જ્યાં ત્યાં નાખે, ઉપર ધૂલ રાખ વીગેરે નાં એ નહી એમ જય ન કરે તે પૂર્વોક્ત જીવવિરાધનાનું પાપ લાગે માટે ભવ ભીરૂ પુરૂષોએ આ બાબત સારી પેઠે ઉપયોગ રા ને સુગન ધરતાં છાને પડવવું. એજ દયારૂપ મોટું તપ છે. ઈહાં કાયાને કષ્ટ તથા ધનનું ખરચ પણ નહી થતાં માત્ર જ તનાએ વર્તવું તેમજ અપૂર્વ લાભ રહ્યા છે. વાહ! ! ! પ્રક્ષ૦ ૧૧૫–શ્રાવકના એકવીરા ગુણનું વર્તન કરો. ઉત્તર–૧ અણુ-દુષ્ટ સ્વભાવ નહી તે ગંભીર ઉદાર દિલનો હેય, તુ નહી. પર છિદ્ર ન જુએ તે. ૨ રૂપવાન–જે સંપૂર્ણ અંગોપાંગ પાંચ ઇદીએપ૨ વડો હોય. ઉત્તમ સંધ યણવંત રૂપનું નિધાન હેય. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy