SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસ ગ્રહ ( ૯ ) ફેફ્સની પ્રાપ્તિ કરનાર છે. વલી નો મઢ ની માથામાં પણ સ્ત્રીને ગાક્ષ હેય એમ સુચચ્યું છે કે જે બે વિદ્ય કહે છે તેમાં સૌલી સિદ્ધ મરૂદેવી, ચંદન માયાવત લાગુ પ્રજન નથી, ફાર્મક ગુણે પુરૂષ શુદ્ધ સમ્યકત્વ પામે, સિદ્ધાંતે ભો યાયે પાળે તપ કરે, પતર્ એક સજેમ સાધે તેને વિષે મુક્ત કેમ ન બહુ શુદ્ધ સ્વજીવ સમભાવમાં રહે તેથી મેક્ષ લહે જેના ઉપર મુછા તે ાિહુ છે, પણ વસાદિક બીજા ઊપગરણનીતા શાસ્ર માં રજા છે. નહી તે ખરી દે પણ પારે કહ્યાએ, સાતથી નરકે, અસ જાય માટે શું તે મુક્તિ ! ! એને નિર!ની સગ્રામ આદ્દે મહેતુ” પાપ કૃષિ કાંઠે નથી આર્ટ સી સાહી નકે ન જાય. પણ્ જ્ઞાનર્દિકે ગુરુથી મેક્ષ તા જાય. ચક્ર દર્દીક્ષા લેઇ ક્ષ-લા, દેવ કે જા, નહ! તે નરકે પણ જાય માટે તેમાં શું વિરોધ છે ઇહાં પદવીનુ વિશેષ નથી, સુક્તનુ કારણ તે સહુજ સ્વભાવ આત્મ શક્તિમાં છે. ગામઢ સાર પ્રત્યે શ્રી એક સમયે ચાલીસ મુક્તિ જાય એમ કહ્યું છે તે જુઠ્ઠું કેમ કેહેવાય ચેતનમાં લીંગ પણું... નથી, આવેદી છે. રૂપો અમૃત તેને લાગ પ્રયેાજન શું, સ્વરૂપ વિલાસ કરતાં માક્ષ લહીએ નિસ હુ છે બીજી, વ્રતાદિકમાં કાચુ સચિત્ત પાણી વાવરે છે ઈત્યાદિ વિસ વાઢ ડીગબ્બર સપ્રદાયે ચાલે છે તેનુ નિરાકરણ ગ્રંથાંતરથી જાવું. ઇહાં અચિત જલની આચરણના ગુણા આ પુસ્તકમાં દશાવ્યા છે ત્યાંથી જાણવા. પ્રઃ——૧૧૩ અસાય વિષે શું સમજવુ. ઊ:-અકાલે વૃષ્ટિ થાય તેા દીવસે અસાય થાય છે. મનુષ્યનું મૃત્યુ કલેવર પડે ત્યાં અહે રાત્રિની અસઝાઇ, જીનપુજા દીન ૧૨ ધરવાલાને કહીછે ત્રીજુંચતુ રૂધીર પડેલું હોય ત્યાં વા ગાય ભેસે બાહુાય મેલી પડે ઇંડુ ફુટે ત્યાં પ્રતુર ત્રણ અસાઇ, મનુષ્યનું રૂધીર દુર કયા પછી અહા ત્રિ અસાઇ, દાંત પડેલા પવ્યાપ છે નડ્ડા સ્મશાન ભૂમિ હાથ ૧૦૦ માહે વરસ ૧૨ અસાઈ, ત્રીજનુ અવયવ ( ારીના ભાગે ` પડેથી હાથ ૬૦ અસાઈ મનુષ્યના અવયવે હાથ ૧૦૦) પણ ગાડા અંતર એ દીશા માર્ગ હોય તેા અઝઇ નહી. આસે મારો અને રંતુ આવે દીન ૩ અસાઇ હાય, પછી રૂતુ આવે તેટલી વેળા અસાઈ ગણાય. પુત્ર પ્રસરે દીન ૭-૧૦ પુત્રી દીન ૮-૩૧ ચંદ્ર ગ્રહણે ઘડી ૧૨ સૂર્ય ગ્રહણેધો.૧ૐ ભૂમિ કપેલડી ૮ એ ઊત્કૃષ્ટથી જાવું. જધન્યથો થોડું પણ છે આવશ્યક સામાય પડી લેહેણ ધ્યાન પૂજા કાવ્ય સ્તોત્ર સ્તુતિ ભક્તિ સૈન પણે કરતાં અસઝાઇની વિશેષતા જીનપૂજનથી ઘણું કરાને સિદ્ધાંત ભણવા ગણવામશ્રી જાગૃકુ. આરો કારતક અવાડ ચૈત્ર એ ચાર માસની વઢ પડી એ સિદ્ધાંત ન વાંચવુ, સ્ત્રીને અટકાવ, જન્મ મરણાદિક અશુચી સ્થાનકનુ કાલ પ્રમાણ જનાજ્ઞારૂપ વ્યવહાર સાચવવા ભણી તથા જ્ઞાનાદિકની આયતના ટાળવા અર્થે યથાયેગ્ય પ્રવર્તતુ ં. શ્રી ઠાણાંગછાદે મુત્રમાં અસાઇના અનેક પ્રકાર છે. ભાવ અસુચિનું કારણભૂત દ્રવ્ય અશુચિ છે, માટે વજ્રવી, વિશેષ દેશ કાલ સમજી લેાક વિરૂધ ઢાલવા વેસવાદ ભાવે વર્તવું. ગ્રંથાંતરે અધિક ન્યુન પણ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy