SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનતત્વસંગ્રહ (૨૩૧ ) પ્રમાણ વનસ્પતિ જે લીલાં ફલ કુલ શાક, છાલ કાષ્ટ પત્ર મલ બીજ આદેતું ગણીત તથા વજન માનનું પ્રમાણ ત્રસકાય તે બેરેઢિયાદિક જીવ વિના અપરાધે સંક૯પી હણવા બુધિ મારૂ નહી, અસી જે ધાર અણી ધબાકે ધંટી આદે છવ વધનાં શસને નિયમ, મસી તે ખડીયા કલમે રગવાનું પાણી પ્રમુખને નિયમ કૃષિ તે ખેતી ટાંકાં ભુાં. કુવા તળાવ વિગેરે પૃથ્વિ ખોદવાનું પ્રમાણ કરવું જેથી વિસ્તાર પામેલા આંવરતિપણાને અટકાવ થાય છે, જેમ મંત્ર બળે વિષ્ણુનું ઝેર કંકમાં આવે છે. છતાં દેસાવ ગાસીક દશમું વ્રત જેમાં થોડું મોકળ અને ઘણું નિષેધ. સમજવાનું એ છે જે હમેશાં શ્રાવકને એક દીશી ખપ જેટલી મોકળી મુકી બાકીની દીશાએ હજારો ગાઊ જવા આવવાને નિષેધ કરે જેથી લાખો મણને બોજો ઊતરી તલા ભારમાં આવી પડે છે. નિયમ ધારે તેને સાતમું વ્રત ભેગપગ અને દશમું દેસાવગાસીક બંનેનું પચખાણ ભેગુ લેવાય છે. તે કરણ કેટી વિચારી જેમ પળે તેમ કરવું. બહાં દિશિ પ્રમાણે કરવાથી ઊપરાંત જીવ હીંસા, જુઠું, ચેરી મૈથુન પરિગ્રહ વ્યાપાશાદિક પાપને નિષેધ થયાથી કે મોટો લાભ થાય છે. એટલું જ નહી પણ, वारे व्रतना निमनार संखे पए हमां थाय, मंत्र वळे जेम विछीनुं है। झेर तेडंके जाय हो जिनजी. भ. ગંઠસી ધરસી દીપસી વેઢમી આદે એમાં આવે છે તે મુહુર્ત, દીન રાત પક્ષ માસાદિક શુદ્ધિ થાય છે. તે દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવે સમજવું, આ વ્રત ઘણુ પુષ્ટિકારક છે. ઇતિ.. પ્ર–૨૭૪ પૂર્વે બાર કુલની ગીચરી મુનિ કરતા તે બાર કુલ કીયાં? ઊ–૧ ઊકુલ, ૨ ભેગકુલ, ૩ રાજકુલ, ૪ ક્ષાવિકુલ, ૫ ઇક્ષ્યાકુલ, ૬ હરિવંશ કુલ, ૭ ગષ્ટ કુલ, ૮ ગંડક કુલ તે ગામમાં ઊદ્વેષણ કરે તે વા. ધિંકુલ તે સુતાર, ૧૦ ગ્રામ રક્ષક કુલ, ૧૧ વણિક કુલ, ૧૨ તંતુવાય તે સાળવી ઇતિ આચારાંગે. એ બાર કુલની ગેચી આગલ મુનિરાજ લેતા. પરંતુ આધુનિક કાલમાં ગુરૂ પરંપરાએ આચાર્યની મર્યાદા મુજબ ગોચરી કરવી. ચક્રવર્તિ રાજા નીચરાજા દંડ પાસીક દુગછિત કુલ (માચી) વીગેરે નીંદનીક દાસ પ્રમુખ કુલની ગોચરી પૂર્વ લેતા નહી, અને હવણ પણ લેવી નહી ઈ પ્ર:–ર૭પ શરીર સંબંધી સપ્ત ધાતુ કઇ? ઊ:–૧ રસ તે ખાધાના પદાર્થને સાર, ૨ રક્ત, ૩ માંસ, ૪ ચરબી, ૫ હાડ, ૬ મીજા, ૭ વીર્ય, એ સપ્ત ધાતુથી શરીર બંધાય છે. લેહી, મેલ, પીયા, બલૂખા, કફ વિછાદિ સર્વે તેને મળ જાણ, સોના રૂપાદિ સપ્ત ધાતુ બીજી અણવી ઇતિ. - પ્ર–ર૭૬ સ્વમ વિષે શુભાશુભ ફલનું શી રીતે સમજવું ઊ–નવ પ્રકારનાં સ્વમ કહે છે. ૧ અનુભવી વસ્તુનું, ૨ સાંભળી વાતનું For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy