SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૩૦ ) શ્રી જૈનતત્વસંગ્રહ, માટે ધ્યાનનું સાધન ભૂત આસન છે. અર્થત સુખે કરી આસનવાલી બોલે બને છેઠ જોડીને નાસીકાના અગ્રભાગે દ્રષ્ટિ સ્થાપીને હેડલ ઊપર દાંતને અને Pફરતે પ્રસંન્ન મુખવાલો પૂર્વ ઊત્તર, વા જીન સનમુખ ઊભું રહીને પ્રમાદ રહીત શરીર સામર્થવાન ધ્યાન પ્રવૃત્ત થાય છે. કહાં જન કલ્પીનું આસન જે ઊભા ઊભા કાર્યોત્સર્ગ કરે. અને સ્થિવિર કલપી તે ઊભાં, બેઠાં, સુતાં ત્રણ પ્રકારે કાયોત્સર્ગ કરે, તે અનુક્રમે ઊત્તમ, મધ્યમ, જગન્ય ભેદે જાણ ઇતિ યોગ શાસ્ત્ર ચતુર્થ પ્રકાશે. ૧ નાભી, ૨ હૃદય, ૩ નાસીકોને અગ્ર ભાગ, ૪ કપાલ, ૫ ભ્રકુટી, ૬ તાલવું, ૭ આંખ્ય, ૮ મુખ, ૯ કાન, ૧૦ મસ્તક. એ દશ ધ્યાનની ધારણાનાં સ્થાન એગશાસ્ત્ર ષષ્ટ પ્રકાશમાં કહ્યું છે. હું પાંચમા પ્રકાશને વિષે પ્રાણયામ અંગ વિષે સમજવાનું જે શ્વાસોશ્વાસની ગતીને જે રેકવું તે પ્રાણાયામ કહીએ. જે મુખ અને નાસીના પવનને રોકવાથી મન જીતી શકાય છે માટે. ધ્યાની પુરૂષ આવી રીતે કહે છે, તેના ત્રણ ભેદ છે ૧ પૂરક-દશમે દ્વારે શ્વાસ પુરે ચઢાવે છે. રા. કુંભક-ત્યાં સ્થિર કરે તે. ફા રેચક–એટલે ધીમે ધીમે તે શ્વાસને પાછો ઉતાર તે. નિર્વિન પવિત્રપણે એ ધ્યાન થાય છે. વિશેષ વાખ્યા ત્યાંથી જેવી. અર્થાત્ બાહરના વાયુનું આકર્ષણ કરી ઉદરમાં ભરવું તે પૂરક, અને ઉદરમાંથી યતનાએ વાયુને બાહર કાઢવા તે રેચક તથા તે વાયુને નાભી પદ્મમાં સ્થિર કરી કે તે કુંભક પ્રાણાયામ કહીએ ઈતિ. પ્ર-ર૭૩ નિયમ ધારવાનું સ્વરૂપ અને તેથી થતા ગુણનું વર્ણન ટુંકામાં સમજા :- सचित्त २ दव ३ विगइ ४ पाएह ५ तंबोल ६ वत्थ ७ कुसुमेसु ८ વાળ ૧ લાખ ૧૦ વિઘા, ૧૧ ચંમ ૧૨ ફ્રિ ૧૩ જાન ૧૪ મg iા અર્થત્તિ-માટી પાણી અગ્નિ વનસ્પતિ બીજ આદેનું વજન માન રા-મુખમાં સ્વાદ અરથ નાંખે તે વરતુની ગણતી વિગg-ધી, ગોળ, દહી દુધ તેલ કડે વીગઈ. વા-પગરખાં મોજડી પાવડી મજાનું નિયમ. સંઘો-પાન સોપારી આદે મુખવાસ. ઘરથ-પિતાને વાપરવાનાં વસ્ત્રની ગણત્રીનું માન. મુકુ-ફુલ, અત્તર, છેકણી આદે સુંધવાનું ભાન વાળ-ગાડી, ઘડા, નાવ આદે બેસવાનું સાળસુવાના ખાટલા, પાટ પથરણાં પાટલા આદે. વિજીવળ–તૈલાદિ શરીરે ચેળવાનું વજન માન. વં-નારી ભેગને નિયમ. વિશિ-દશ દિશાએ જવાનું પ્રમાણ દાન–સંગે સ્નાનનું પ્રમાણ મમુ-ભાત પાણીનું વજન, એ વૈદ નિયમ નિરંતર શ્રાવક ધારે. તથા પૃથ્વિકાય જે માટી મીઠું આ વાપરવાનું પાણી તે કુવા તળાવ નદી વાવ્ય વહેર સમુદ્રાદિકના પાણીના તેલનું માન, અગ્નિ આરંભ ચુલા ક્યારી, સધડી આદેનું નિયમ. વાઉ જે પંખા હીંડોલા પડવાનું For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy