SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૨ ) શ્રી જૈનતત્વસ’ગ્રહ, ૩ દીઠેલું, ૪ રોગથી, ૫ ચિંતીત વસ્તુનું, ૬ સહજ સ્વભાવથી, ૭ દેવતાના ઉપદેશથી, ♦ પુન્ય પ્રભાવથી, ૯ પાષ પ્રભાવથી તે મધ્યે પ્રથમનાં છ સ્વપ્ર નિઠ્યું છે, શેષ ત્રણ લદાઈ છે. દેવ ગુરૂ ગીતમજી શત્રુજયઢિ તીર્થનું નામ લેઇ સુર્વે તા માઠું સ્વ× ન આવે. પ્રભુનું ધ્યાન સ્તુતિ કરેથી ખાટુ સ્વમ વિલય થાય છે. રૂડુ સ્વ× આલ્ગાથી સુલુ' નહી, ખાટું સ્વસ આવ્યાથી મુત્યુ ઠીક છે. સુર્યોદયનું સ્વગ્ન તત્કાળ લે છે. દેવ પુજક, તપસ્વી, ધર્મિ, તે દ્રિય, શાંત ગુીને માઠું સ્વમ આવે તે પણ ફ્લભણી થાય છે. ઇત્યાદિ ૭ પ્રકાનાં સ્વસ છે તેમાં ૩૦ મહા લદાઇ છે, અને ૪૨ સામાન્ય ફ્લદાઇ છે. ઇત્યાદિ કલ્પસૂત્રની વાખ્યાથી જાવું. દીવસનું સ્વપ્ત જીઠું છે લ ન મલે. તીર્થંકરને નિગ્રંથ મુનિને તીર્થ જગામાં સ્વમમાં દેખે તો શ્રેષ્ટ છે. ઇરાદા પૂણ થાય. સ્વપ્નમે નદી સરોવર કુંડ સમુદ્ર પાણી ભરેલા ઢેખે તેા ઘણા ધન મળે પણ તે રીત્ત પ્રકૃતિવાળાને નિષ્ફળ છે. નાટક કરે ઉલટી કરે દખે તે ખાટાની નીશાની છે. સર્પ વિષ્ણુ દેખી ડરે નહી તે ધન પામે. પલંગ જુત્તા ચારીએ જાય તેની ઓરત જલદી મરે. સ્વપ્નાં રાવે તા ખુશી થાય. હસે તે રોવુ પડે. માર્ દેખે તેા રાજાથી મુલાકાત થાય. કોઇ સ્ત્રીનું મુખ ચુંબન દેખે તા હરેક ફાયદા થાય. પેાતે મરી ગયા દેખે તે જીરૂ થાય. આપને ગંદકીમાં ભરેલા ટ્રુખે તા ફાયદા છે બીમારી શખસ ચંદ્ર સૂર્યનું સ્વપ્ન કૈંખે તે। જલ્દી આરામ થાય. ઊત્સવ દેખે તે ખુશી પેદા થાય. દુધ દહીંથી દેખે તે સારૂ છે. વીજલી પડી રૃખે તેા કેદ મળે. હાડ રાખ ઢેખે તે ખુરી છે. વેણા આરીસા રુખે તા હુકમ હોદ્દો મલે. જહાજ પર ચઢે તે દાલત મલે. દીવો દેખે તા વાંછીત થાય. પેાતાના મસ્તકમાંથી લાહીની ધારા પડતી દેખે તે થાડા દીવસમાં રાજા થાય. દાવાનલ વરસાત લડાઇ ગર્જના દેખે તેા રાજ તરફથી હરક્ત થાય. જમીનકપ ઊલકાપાત તારા ખરતા દેખે તેા કલેશ થાય. જીન પડિમા હસ્તી રાતી ખડીત દેખે તેને પીડા થાય. સ્વપ્નમાં વીર્યપાત નુકશાનકારી છે. સ્વપ્નમાં પેાતાના દીલને પસંદકારી ચીજ દેખે તે ફાયદાકારી છે. ઇત્યાદિ ઘણી વાખ્યા છે તે ગ્રંથાંતરથી જાણવી તિ, પ્રા—૨૯૭ તીર્થંકર નામ કર્મ સ્યાથી બધાય છે, અને તેના ઉદય કયારે ગણાય છે તે કહા ? ઊ~~અરિહંતાદિ વિસ્થાનકનું આરાધન કરવાથી જીન નામ કર્મ બાંધે તે સરાગથી જાણવું. નહી તેા એક સ્થાનક પ્રભાવે નિર્જરા કરી તદ્દભવે મેક્ષ જાય, કૅથચિત સમ્યગ દ્રષ્ટિ નારકી ભાંધે તા નિષેધ નહી. કેમકે અબ સ્વામી ત્વકમ ગ્રંથમાં લાવ્યા છે માટે જીવ દયાનું ફળ દીધાયુ પામે, વાંદવાનું લ ઊંચ ગાત્ર પામે, ઇત્યાદિ પુન્ય લ તે પુન્યાશ્રવ છે. તે ગુણ ઠાણાની હ્રદ મુજબ આદરવા યોગ્ય છે, પરંતુ પુન્ય લની ઇચ્છા તા છાંડવા જોગ છે. ઇહાં પુન્ય તત્વ શ્રાવકને વ્યવહાર નચે ગ્રહણ કર્યા જોગ છે, અને નિશ્ચય નયથી For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy