________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
નિજ ખંધેલે વીરને ચઢાવે રે, સાત તાડ પ્રમાણ તે ચારે; વિર માર્યો મુષ્ટિપ્રહારરે,બીનેસુર તે કર્યો પિકાર ૨.૯
દેવ ખમાવી કહે સુણ ધીર રે, જગમાં મોટો તું મહાવીર રે; માત પિતા હવે મહૂરત વારૂ રે, સુતને મેહલે ભણવા સારૂ રે.
આવી ઇંદ્ર તે પૂછવા લાગ્યો રે, વીરે સંશય સઘલો ભાંગ્યો રે, જન વ્યાકરણ તિહાં હવે રે, પંડયા ઉો આગલ જેવે રે.
૧૧ મતિ મૃત અવધિજ્ઞાને પૂરા રે, સંખેમાતપે શૂરા રે, અતિ આગ્રહથી પરણ્યા નારી રે, સુખ ભોગવે તેહશું સંસારી રે.
૧૨ નંદિવર્બન વડે રે ભાઈ રે, બહેની સુદંસણું બહુ સુખદાયી રે, સુરલોકે પહેતાં માય ને તાય રે, પૂર્ણ અભિગ્રહ વીરને થાય રે,
૧૩ દેવ લોકાંતિક સમય જણાવે રે, દાન સંવત્સરી દેવા મંડાવે રે, માગશિર વદિ દશમી વ્રત લીને રે, તીવ્ર ભાવથી લોચ તવ કી રે.
૧૪ દેશ વિદેશે કરે વિહાર રે, સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે; પૂરૂં પાંચમું વખાણ તે આંહી રે, પભણે માણક વિબુધ ઉમાહી રે.
૧૫
For Private and Personal Use Only