________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
ષષ્ટ વ્યાખ્યાન સઝાય.
ઢાળ સાતમી.
થાયની દેશી. ચારિત્ર લેતાં બંધ મુક્યું, દેવદુષ્ય સુરનાથે છે; અર્ધ તેહનું આપ્યું પ્રભુ છે, બ્રાહ્મણને નિજ હાથે છે. ૧
વિહાર કરતાં કાંટે વળગ્યું, બીજું અને તે ચેલ છે, તેર માસ સચૅલક રહિયા, પછે કહિયે અચેલ છે. ૨
પન્નર દિવસ રહી તાપસ આશ્રમે, સ્વામી પ્રથમ માસે અરિથગ્રામે પહેલા જગગુરૂ, શુલપાણિની પાસે છે. ૩
કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા,ઉપસર્ગ અતિ ઘોર સહી પરિસહ તે પ્રતિબોધી, મારી નિવારી જોર જી. ૪
મેરાક ગામે કાઉસગ્ન પ્રભુજી,તાપસ તિહાં કરભેદી, અહજીંદકનું માન ઉતાર્યું, ઇંદ્ર આંગુલી છેદી છે. ૫
કનકબલે કેશિક વિષધર, પરમેશ્વર પડિહ્યો છે, ધવલ રૂધિર દેખી જિન દેહ, જાતિ સમરણ સે જ ૬
સિંહ દેવ જી કિ પરિસહ, ગંગા નદી ઉતારે છે, નાવ નેમ જ્ઞાન કરતો દેખી,કંબલ સબલ નિવારે છે. ૭
ધર્માચાર્ય નામે મંખલી, પુત્રે પરિઘલ જલાલા છે; તેજલેશ્યા મૂકી પ્રભુને, તેહને જીવિત દાન આવ્યાં છે. ૮
વાસુદેવ ભાવે પૂતના રાણી, વ્યંતરી તાપસ પે છે, જટા ભરી જલ છાંટે પ્રભુને, તે પણ ધ્યાન આપે છે. હું
For Private and Personal Use Only