________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
કેણે કમે જીવ એકેંદ્રીમાં,કેણે કર્યું પચેદ્રીમાં જાય.સ્વામી૦૧૨ પાંચ ઈંદ્રી વશ નવી કરી, તેણે ક્રમે એકદ્રીમાં હોય ગૌતમ, પાંચ ઇ દ્રી વશ જેણે કરી, તેણે કમે પ ચેંદ્રીમાં જાય. ગૌતમ ૧૩
કેણે કમે જીવ ડાખ દુભમે, ૩ણે કમે થાડેશ સ ંસાર, હો સ્વામી, જે જીવ મેાહુ મચ્છર કરે, તેણે કમે સસાર હરત. ગૌતમ૦
૧૪
જે જીવ સતાષ પામીયા, તેણે કમે ચાડેરા સસાર; ગૌતમ, કેણે કમે જીવડા નીચ કુલે, કર્થે કમે‘ઉંચ કુલ હોય. સ્વામી
૧૫
દાન ઢીયા અણુસૂત્રતા, તેણે ક્રમે નીચ કુલ હોય, ગૌતમ, દાન દીધા સુપાત્રને, તેણેકને ઉંચ કુલ હોય. ગૌતમ૦ ૧૬ ઢળે ક્રમે જીવડા નરકમાં, કેશે કમે સ્વર્ણાં વિમાન; સ્વામી, જે જીવ લેાભે વ્યાપીયા, તેણે ક્રમે નરકમાં જાય. ગૌતમ૦૧૭
દાન શીયલ તપ ભાવના,તેણે કમે સ્વર્ગ વિમાન;ગૌતમ, રાજગૃહી પ્રભુ આવીયા, શ્રેણિક વંદવા જાય, ગૌતમ૦ ૧૮
ચેલણા કરે અતિ ગુહલી, હરડે. હરખ ન માય; ગૌતમ, ગૌતમ કેવલ માગીયા, ઢીયે। તે વીર વમાન સ્વામીજી. ૧૯ એણે મેાઢે કેવલ ન પામીયે, માહે ન હોએ નિર્વાણ; ગૌતમ, રૂપ વિજય ગુરૂ ઇણી પેરે, ભાખે શ્રીભગવત. ગૌતમ॰ ૨૦ જે નર ભણે જે સાંભલે, તસ ધર મગલ માલ હો, ગૌતમ. ૨૧
For Private and Personal Use Only