________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૫ પર ઘર બાગે ને પર દમે, તેણે કમેક નિર્ધન હૈય, ગૌતમ, થાપણ મેસે જે કરે, તેણે કમે નિર્વશી હોય. ગૌતમ ૨
કણેકમે વેશ્યાને વિધવા, કેણે કમેનપુંસક હેયસ્વામી, દુર્ગછા કરે જિનધર્મની, તેણે કમે વેશ્યા હોય. ગૌતમ) ૩
શીયલખંડીને બેગ ભેગે,તેણે કમેં વિધવા હેય ગૌતમ, વેશ્યાને સંગ જે કરે, તેણે કમેં નપુંસક હોય. ગૌતમ. ૪
કેણે કમે ગર્ભથી ગલી જાઓ, કેણે કમે પીઠી ભર્યા જાય, સ્વામી વાડી વેડે કુણા મોગર, તેણેક ગર્ભથી જાય.ગૌતમ ૫ ફુલ વિંધીને કર્મ બાંધીયા,તેણે કમેં પીઠી ભર્યા જાયગીતમ, કેણે કમેન ઠુંઠા ને પાંગુલા, કણે કમેં જાતિ અંધહેાય.સ્વામી. ૬ આંખો કાપે પરજીવની, તેણે કમેં પાંગુલા હેય ગૌતમ, વધ કરે પરજીવન, તેણે કમેં જાતિ અંધ હોય. ગૌતમ. ૭ કેણે કમેં શોક ઉપજે, કેણે કમેં કલંક ચડત; સ્વામી, વેરા વચ્ચે જે કરે, તેણે કમેં શેક ઉપજે, ગૌતમ, ૮ જાડી સાખ ભરી કર્મ બાંધીયા, તેણે કમે કલંક ચડત, ગૌતમ કેણે કમેં વિષધર ઉપજે, કેણે કમેં જશ હીણ હોય.સ્વામી ૯ રીસ ભર્યા મરે અણુબોલીયા,તેણે કમે વિષધર હોય ગૌતમ જે જીવ રાગે વાંછીયા, તેણે કમેં વિષધર હોય. ગૌતમ. ૧૦ કણે કમેં જીવ નિગોદમાં, કેણે કમેં તિચમાં જાય સ્વામી, જે જીવ મેહ વ્યાપીયા, તેણે કમેં નિગોદમાં જાય. ગૌતમ૦ ૧૧ જે જીવ માયામાં વ્યાપીયા, તેણે કમે તિર્યંચમાં જાય,ગૌતમ,
For Private and Personal Use Only