________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨ ૫૪ પજુસણની સઝાય. આજ મારે મન વસ્યારે, ભવિજન પર્વ પજુસણ મોટા હોળી બળેવને નોરતા, જાણે એ સર્વે છે ખોટા. આજ૦ ૧
ચોથ છઠ્ઠ અઠ્ઠમ અઠાઈ, માસક્ષમણ પણ કરીએ કેવ ગુરૂ આણું મન ધરીએ, તો ભવ સાયર તરીએ. આ૦ ૨
અઠાઈધર પિસ લીજે, ગુરૂ વાણી રસ પીજે ક૯પ ઘરે પધરાવો ભગત, ભાવે મન ઉલસી, આજ૦ ૩
કુંવર ગયેવર બંધ ચડાવો, ઢોલ નિશાન વજડાવો; ક૯પસૂત્ર ગુરૂ પાસે રાખી, પૂજા ભાવના ભાવ. આજ ૪
તેલાધર દિન રૂડો જાણી, કાઠીયા તેરને વારો; સંવત્સરી દીન બારસે સુણીને, ક્રોધ કષાયને મારો. આ૦ ૫
મન વચન કાયાએ જે કીધાં, પાપકર્મ જે ફૂડ મિચ્છામિ દુક્કડ દઈ કરીને, પડિકમણું કરો રૂડાં. આ૦ ૬
સરલ ચિત આણું મન વાળી, જે નરનારી ભણશે, કહે લધુ બાળક નીતિવિજય, અવિચલ લીલા વરશે આ૦૭
પપ ચરખાની સઝાય. સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું, જલ જાઈ થલ ઉપનીષ, ઉપની આપોઆપ એક અચંભ એસે છીને, બેટી જાયે બાપ રે સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું.
For Private and Personal Use Only