________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેડે ગર્ભવતી સુત જાયે, દેવળ તેણે કરાય રે; પિતા મરણને ઠામે સુહા, અયવંતી પાસ કહાયો રે. ભદ્રા૪
પાસ જિસેસર પ્રતિમા થાપી,કમતિ લતા જડ કાપીરે; કીતિ તેહની ત્રિભુવન વ્યાપી, સૂરજ જેમ પ્રતાપી રે ભ૦૫
સંવત સત્તર એકતાળીશે, શુકલ અષાઢ કહીશે રે; વાર શનિશ્ચર આઠમ દિવસે, કીધી સઝાય જગશે રે. ભદ્રા દ
અયવંતી સુકુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે, તે જિનહર્ષ દીપે વડદાવે, શાંતિવર્ષ સુખ પાવે રે, ભદ્રા ૭
પર નેમ રાજુલની સજઝાય. રાણ રાજુલ કર જોડી કહે, જાદવ કુલ શિણગાર રે, વહાલા મારા આઠેર ભવન નેહલો, તમે મત મૂકે વિસાર
હું તો વારી રે જિનવર નેમ છે. ૧ હું તો વારી રેજિનવર નેમજી, મારી વિનતડી અવધાર રે, વહાલા સુરતરૂ સરીખો સાહેબ,નિત્ય નિત્ય કરું દીધારરે. હું ૨ પ્રથમ ધનપતિને ભવે, તું ધન નામે ભરતાર રે, વવિશાળ મળતાં મુજને, છાને મોકલ્યો મોતીને હારરે હું_
લેઈ ચારિત્ર સૌધર્મમાં, દેવ તણે અવતાર રે, વ૦ ક્ષણ વિરહ ખમતા નહી, ત્યાંહી પણ ધરતા પ્યાર હું જ
ત્રીજે ભવે વિદ્યાધરૂ, ચિત્રાંગદ રાજકુમાર રે, વહાલા ભેગવી પદવી ભૂપની, હું રત્નાવતી તુજ નારરે, હું પ
For Private and Personal Use Only