________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯.
હું દુઃખણું થઈ છું આજ, મરી
એ ઘર મંદિર કેહનાં રે, કેહની એ ધનરાશિ પુત્ર વિના સૂનાં સહુ રે, કહી જીવિત આશ. મારી,
દીસે સહુ એ કારમાં રે, વિહંસતાં કાંઈ ન વાર, સંધારાગ તણું પરે રે, કારમો સહુ પરિવાર, મેરીગ ૩
બાજી બાજીગર તણી રે, દીસતી એમ અમૂલ્ય દિવસ ચારકા પેખણું રે, અંતે ધૂળકી ધૂળ. મરી- ૪
માત પિતા સુત કામિની રે, સંચાગે મળિયાં આય; વાયે મળ્યાં જેમ વાદળાં રે, વાયે વિખરી જાય.મોરી ૫
સુપન માંહે જેમ રાંકડે રે, ધન પામી હુઓ શેઠ જાગી નિહાળે ઠીકરું રે, ભાંગ્યું માથા હેઠો મોરી ૬ - રવમ જેમ અશાશ્વતાં રે, સહુ દેખાય છે એ કહે જિનહર્ષ વૈરાગીયાં રે, સાસુ વહુઅર તેહ. મરી૭
ઢાળી તેરમી. સુણ બહેન પીયુડે પરદેશી-એ દેશી. ભદ્રા ઘરે આવી એમ ભાંખે, ગર્ભવતી ઘર રાખે રે, અન્ય વધુ પહોતી ગુરૂ પાસે વ્રત અમૃત રસ ચાખે રે. ભ૦૧ - પંચ મહાવ્રત સધાં પાળે, દૂષણ સઘળાં ટાળે , દુર તપ કરી કાયા ગાળે, કળિ મળ પાપ પખાળે રે. ભદ્રા. ૨ ' અંત કાળે સહુ અણસણ લેઈ તજી દારિક દેહી રે, દેવલોકનાં સુખ તે લેહી, ચારિત્રનાં ફળ એહી રે. ભદ્રા ૩
For Private and Personal Use Only