________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
શેઠાણી કહે તામ રે, શિષ્ય તુમે કહના, શે કાજે આવ્યા ઈહાં એ.
આર્ય સુહસ્તિના શિષ્ય રે, અમે છું શ્રાવિકા, ઉઘાને ગુરૂ છે તિહાં એ.
માગું છું તમ પાસ રે, રહેવા સ્થાનક, પ્રાણુક અમને દીજીએ એ.
વાહનશાળ વિશાળ રે, આપી ભાવશું, આવી ઇહાં રહીએ એ.
સપરિવાર સુવિચાર ર, આચારજ તિહાં, આવી સુખે રહે સદા એ.
નલિની ગુલ્મ અધ્યયન રે, પહેલો નિશા સમે, ભણે આચારજ એકદા એ.
૧૦ ભદ્રા સુત ગુણવંત રે, સુખી સુરોપમ, રૂપવંત રળીયામણે એ.
૧૧ અયવંતી સુકમાળ રે, સાતમી ભૂમિકા, પામ્યો સુખ વિલસે ઘણું એ.
૧૨ નિરૂપમ નારી બત્રીશ રે રૂપે અપછરા શશીવયણી યુગલોયણ એ.
કહે જિનહર્ષ વિનોદ રે પરમ પ્રમોદણું, લીલા લાડે અતિ ઘણી એ.
૧૪
૧૩
For Private and Personal Use Only