________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
શેઠ ધનારે જિણ નગરી વસે, ધનવંતમાં વિર દારો; મૂલા નામે ગૃહિણી જાણિ, રૂપે રતિ અવતારો.દા. ૮ એણે અવસર શ્રીવીર જિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારો; પિષ વદ પડવેરે અભિગ્રહ મતધરી,આવ્યાતિપુર સારો છે. ન૦૫ રાજ સુતા હોયે મસ્તક શોર કરી,કીધા ત્રણ ઉપવાસો છે; પગમાં બેડીરે રોતી દુઃખ ભરી, રહેતી પર ઘરવાસે.દા.૬ ખરે રે બપોરે બેઠી ઉંબરે, એક પણ બાહિર એક મહે; સુપડાને ખુણેરે અડદના બાલા,મુજને આપે ઉત્સાહજી.દાહ એહવું ધારીરે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજે; એક દિન આવ્યારે નંદીને ઘરે, ઈર્ષા સમિતિ વિરાજ.દા.૮
તવ સા દેખીરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારો; વહોરાવે પણ પ્રભુજી નવિ લીયે ફરી ગયા તેણી વાર જી.દા.૯ નંટી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યા; ભિક્ષાકાજેરે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા.દા.૧૦
તેહનાં વયણ સુણી નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે , એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાનવ
૧૧ એક નારી શુંગાર સેહામણા, એક જણી બાલક ઈજી; એક જણ મૂકેરે વેણી જ મોકલી, નટક એક કરેઈજી. દા. ૧૨ એણપરે રામારે રમણી રંગ ભરી, આણે હર્ષ અપારો ; વિહાર બહુ ભાવ ભકતે કરી,તોય ન લીયે આહારો જી.દા.૧૩
For Private and Personal Use Only