________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
ભ્રષ્ટાચારી મુંડે કહાવે, ઈહ ભવ પરભવ હાર રે; નરક નિગોદ તણે દુઃખ પામે, ભમતો બહુ સંસાર રે. સા. ૩
ચિત્ત ચોખેચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે, ઝીલે સુંદર સમતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે. સા. ૪
કામધેનુ ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણે રે; ઈહ ભવ પરભવસુખદાયકએ સમ, અવર નકાંઈ જાણે રે. સાપ સિઝંભવ સૂરિયે રચીયાં, દશ અધ્યયન રસાલાં રે, મનપુત્ર હેતે તે ભણતાં, લહિયે મંગલમાલા રે. સા.
શ્રીવિજયપ્રભસૂરિને રાજયે, બુધ લાભવિજયને શિષ્ય રે; વૃદ્ધિવિજય વિબુધ આચાર એ, ગાયે સકલ જગીશે ૨. સા. ૭
દશ વેકાલિક સઝાય સંપૂર્ણ
૫૦ ચદનબાલાની સઝાય.
ઢાળ પહેલી. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી. શ્રી સરસ્વતીના રે પાય પ્રણમી કરી, થુણશું ચંદન બાલાજી; જેણે વીરને રે અભિગ્રહ પૂરિયે, લીધી મંગલ માલાજી,૧ દાન ઉલટ ધરી ભવિયણ દીજિયે,જેમ લહિયે જગ માનાજી; સ્વર્ગમણાં સુખ સહેજે પામીયે,નાસે દુર્ગતિ સ્થાને છે.દાન ૦૨ નયરી કોસંબી રાજય કરે તિહાં,નામે સતાનિક જાણું છે; મૃગાવતી રાણું રે સહિયર તેહની નદી નામે વખાણુંજી. દા૦૩
For Private and Personal Use Only