________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
ધન્ય ધન્ય પ્રભુજી વીરજિનેસરૂ,તુમ ગુણને નહિ પારોજી; દુષ્કર પરિસહુ ચિત્તમાં આદર્યાં,એહુ અભિગ્રહ સારોજી,દા૦૧૪ એણીપરે કિરતારે પાંચ માસ થયા, ઉપર દિન પચવીસેાજી; અભિગ્રહ સરિખારે જોગ મલે નહી, વિચરે શ્રીજગદીશેાજી.દા॰૧ પ્ ઢાળ મીજી.
નમી નમે મનક મહામુનિ-એ દેશી.
તેણે અવસર તિહાં જાણિયે, રાય સતાનિક આન્યા ૐ; ચંપાનગરી ઉપરે, સેના ચતુર ંગી દલ લાન્યારે, તેણે૧ દધિવાહન નખળેા થયેા, સેના સલી નાડી ધારણી ધુઆ વસુમતી, બાં પડયા થઇ માડી રે. તે ૨ મારગમાં જાતાં થકાં, સુભટને પૂછે રાણી રે; શું કરશે! અમને તમે, કરશું ગૃહિણી ગુણખાણી રે. તે તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરામણી તામ રે; તતક્ષણ પ્રાણ તજ્યાં સહી, જો જો કનાં કામ રે. તે ૪ વસુમતી કુમરી લેઇ કરી, આન્યા નિજ ધર માંહી રે; કાપ કરી ઘરણી તિહાં, દેખી કુમરી ઉત્સાહી રે. તે
૩
૫
પ્રાતઃ સમય થયેા વેચવા, કુમરીને નિરધારો રે; વેશ્યા પૂછે મૂલ્ય જેહનું, તે કહે શત પાંચ દિનારો ૐ. તે॰ ૬ એહવે તિહાં કણે આવિયા, શેઠ ધનાવા નામ ૐ; કહે કુમરી લેશું અમે, ખાસા આપણું હામ રે. તે શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહો માંહે વિવાદા રે;
For Private and Personal Use Only