________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનસાર સૂત રે, તેહને જન્મને કામણો. ત્રાટક-કામણે નિજ હિત કારણ માટે, શેઠ આઠમ દિને, લઈ પોસહ શૂન્ય ઘરમાં, રહ્યા કાઉસગ્ગ રિસ્થર મને, ઇણ અવસરે સહમ મેંદો, બેઠે નિજ સુર પર્ષદા; કરે પ્રશંસા શેઠની ઈમ, સાંભલે સહુ સુર તદા. ૨ જે ચળાવે રે સુરપતિ જઈને આપ હિ, પણ શેઠજીરે પિસહમાંહિ ચલે નહિ, ઈમ નિસુણી રે, મિથ્યાત્વી એક ચિંતવે, હું ચળાવું રે જઈને હરકોઈ કૌતુકે,
૩ ત્રાટક-શેઠના મિત્રનું રૂપ કરીને, કાટી સુવર્ણને ઢગ કરી કહે લ્યો એ શેઠ તો પણ, નવિ ચળ્યા જેમ સુરગિરિ, પછી પત્નીનું રૂપ કરીને, આલિંગનાદિક બહુ કરે; અનુકૂલ ઉપસર્ગો તોહી શેઠજી, ધ્યાન અધિકેરૂં ધરે. ૪ કરે બિહામણુંરે, તાપ પ્રમુખ દેખાડતો, નારીને સુત રે આવી ઈણિ પરે ભાખતો પારો પોસહરે, અવસર તુમ બહુ થયે; તબ શેઠજીરે, ચિંતવે કોલ કેતે થે. ટોટક-સઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એ પિસહ હમણાં પારીયે કિમ, નવી થેયે પ્રભાત એ; તબ પિશાચનું રૂપ કરીને, ચામડી ઉતાડતો; ધાત ઉછાલન શિલા ફાલન, સાયરમાંહિ નાંખતા. મિ પ્રતિકૂલ રે, ઉપસર્ગો પણ નવિ ચન્યા; પ્રાણાંતરે અષ્ટમી નથી નવી ચયા, તબ તે સુર રે, માગ માગ મુખ ઈમ
For Private and Personal Use Only