________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
છેદન ભેદન નારકી, કડાકડી વરસ સોઈ, સુત્ર દુર્ગતિ કર્મને પરિહરે, દશમે એટલે ફલ હાઈરે. સુ. ૩
નિત્ય ફાસુ જલ પીવતાં, કાડાકડી વરસનાં પાપરે; સુત્ર દૂર કરે ક્ષણ એકમાં, જીવ નિશ્ચયે નિરધારરે. સુ. ૪
એ તો વલી અવિશેષ ફલકહ્યો, પંચમી કરતાં ઉપવાસ રે.સુ તે તે પામે જ્ઞાન પાંચ ભલાં, કરતા ત્રિભુવન ઉજાસરે; સુપ
ચૌદશ તપ વિધિ શું કરે, ચૌદ પૂરવનો હોય ધારરે, સુત્ર બાહ્ય તપ એકાદશી, કરતાં લહીએ શિવલાસરે. સુ. ૬
અષ્ટમી તપ આરાધતાં, જીવન ફરે ઇણ સંસારરે, સુત્ર ઈમ અનેક ફલ તપ તણાં, કહેતાં વલી નવે પારરેસુક - મન વચન કાયાયે કરી, તપ કરે જે નર નારી, સુર અનંત ભવના પાપથી, છૂટે જીવડે નિરધારરે. સુ. ૮
તપ હુંતિ પાપી તર્યા, નિસ્તર્યો અને માલી, સુત્ર તપ હુંતિ દિન એકમાં, શિવ પામ્યા ગજસુકુમારે. સુત્ર ૯
તપના ફલ સૂત્રે કહ્યાં, પચ્ચખાણ તણા દશ ભેદરે; સુત્ર અવર ભેદ પણ છે ઘણાં, કરતાં છેદે તીન દરે. સુ. ૧૦
કલશ-પચ્ચખાણ દશ વિધ ફલ પ્રરૂપ્યાં, મહાવીર જિન દેવ એ જે કરે ભવિયણ તપ અખંડિત, તાસ સુરપતિ સેવ એ સંવતવિધુ ગુણ અશ્વ શશિ વળી,પોશ શુદ દશમી દિને, પત્ર રંગ વાચક શિષ્ય તસ ગણિ, રામચંદ્ર તપ વિધિ ભણે.
ઇતિ શ્રી દશ પચ્ચખાણ સ્તવન.
For Private and Personal Use Only