________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણા કીધી, સિયાં મનનાં જ્ઞાની ગુણવંતા.
એ આંકણું. ૧ શ્રીજિનમંદિર પંચ મનોહર, પંચવરણ જિન પડિમારે, જ્ઞા. જિનવર આગમને અનુસાર, કરીએ ઉજમણું મહી
મારે. જ્ઞાની૨ પંચમી આરાધન તિથિ પંચમી, કેવલનાણ તે થાએરે; જ્ઞા શ્રી વિજયલક્ષ્મી રિ અનુભવ નાણે સંધ સયેલ સુખદાયારે.
જ્ઞાની૩ પંચમી ત: સ્તવન ઢાલો સંપૂર્ણ
૨ દસ પચ્ચખાણનું સ્તવન દુહા–સિદ્ધાર્થ નંદન નમું, મહાવીર ભગવંત ત્રિગડે બેઠા જિનવરૂ, પરખદા બાર મિલત. ગણધર ગૌતમ તિણે સમે, પૂછે શ્રી જિનરાય; દસ પચ્ચકખાણ કિસ કહ્યાં, કહાં કવણુ ફલ થાય. ૨
ઢાળ પહેલી
સીમંધરકર–એ દેશી. શ્રી જિનવર ઈમ ઉપદિશે, સાંભલ ગૌતમ સ્વામ; દશ પચ્ચખાણ કિધા થક, લહીએ અવિચલ ઠામ. શ્રી. ૧
નવકારશી બીજી પરિસી, સાઢારિશી, "પુરિમદ્રા "એકાસણુ નિવિ કહી, એકલઠાણું, ‘દિવદ્ર. શ્રી૨
For Private and Personal Use Only