________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
દાલ બીજી. વાલાજી વાગે છે વાંસળીરે-એ દેશી. ગુરૂ કહે તારા ગિરિવરૂપે, પુત્ર વિદ્યાધરી ચાર; નિજ આયુ જ્ઞાનીને પૂછયું રે, કરવા સફલ અવતાર, અવધારા એમ વિનતિરે-એ આંકણી.
ગુરૂ કહે જ્ઞાન ઉપયોગથી રે, એક દિવસનું આયુ એવાં વચન શ્રવણે સુર્યારે મનમાં વિમાસણ થાઓ. અ૦૨
થામાં કારજ ધર્મનારે, કેમ કરીએ મુનિરાજ ગુરૂ કહે જે અસંખ્ય છે?, જ્ઞાનપંચમી તુમ કાજ. અo 3
ક્ષણ અરધે સવિધિ ટલે, શુભ પરિણામે સાય; કલ્યાણક નવ જિન તણું રે, પંચમી દીવસે આરાધ. અ૦ ૪
ઢાળ ત્રીજી
જઈને કહેજે—એ દેશી. ચૈત્ર વદી પંચમી દિને,સુણે પ્રાણિઓરે, ચવીયા ચંદ્રપ્રભુ સ્વામી; લહે સુખઠામ, સુણો પ્રાણિજી રે એ આંકણું.
અજિત સંભવ અનંત, સુર પંચમી સુદી શિવ ધામ; શુભ પરિણામ.
સુ. ૧ વૈશાખ સુદી પંચમી દિને, સુત્ર સંજમ લિયે કુંથુનાથે બહુ નર સાથે, સુ જેણ શુદિ પંચમી વાસરે, સુત્ર મુગતિ પામ્યા ધર્મનાથ, શિવપુરી સાથે.
સુ. ૨ શ્રાવણ સુદી પંચમી દિને, સુ જમ્યા નેમ સુરંગ,
For Private and Personal Use Only