SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય નિવેદન છે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા સાહિત્યના આ અદ્દભુત ગ્રંથ કાવ્યાનુશાસનને “શ્રીવિજયનેમિસૂરીશ્વર-ગ્રંથમાલારન–૪ મા તરીકે પ્રકાશિત કરતાં અમને અત્યંત આનંદ થાય છે. આ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ ભગવંતની સ્વપજ્ઞ “સરચૂડામગિરી' મૂકવામાં આવી છે. તદુપરાંત તેમની “વિવૃત્તિ ના સપૂર્ણ ભાવને પ્રદર્શિત કરતી અને તે સિવાયના વિવિધ વિચારોને જણાવતી, શાસનસમ્રા-સૂરિચક્રચક્રવર્તિ-તપગચ્છાધિપતિ–ભારતીય ભવ્યવિભૂતિદિવ્યમૂર્તિ-સર્વતન્ત્રસ્વતન્ત્ર-શ્રીકદમ્બગિરિપ્રમુખનેતીર્થોદ્ધારકભૂપાલાવલિનતપાદપઘ-પંચપ્રસ્થાનમયસૂરિમન્ત્ર-સમારાધક-બાલબ્રહ્મચારિ–પ્રૌઢપ્રતાપિ–પરમોપકારિ–જગદ્ગુરુપરમકૃપાલુ-પરમપૂજ્ય-આચાર્યમહારાજાધિરાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના પટ્ટાલંકાર-વ્યાકરણવાચસ્પતિ-કવિરત-શાસ્ત્રવિશારદ–નિરુપમવ્યાખ્યાનસુધાવાર્ષિ-સપ્તલક્ષલોકમાનનૂતનગ્રન્થનિર્માતૃબાલબ્રહ્મચારિ–પૂજ્યપાદ-આચાર્યદેવ શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યલાવણ્યસૂરિજી મહારાજસાહેબે રચેલી “ર” નામની નૂતન ટીકા પણ આમાં મૂકવામાં આવી છે. આ ગ્રંથના સંપાદક પ્રખરવક્તા વિદ્વર્ય બાલબ્રહ્મચારી પૂજ્ય પન્યાસપ્રવર શ્રીસુશીલ વિજ્યજી ગણિવર્ય છે. તેઓશ્રીએ લખેલ “મૂળનો સંક્ષેપાર્થ' પણ આમાં આપેલ છે. For Private And Personal Use Only
SR No.020441
Book TitleKavyanushasanam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay Gani
PublisherVijaylavanyasuri Granthmala
Publication Year1956
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy