SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TA S કલ્પસૂત્ર ભાષાંતર (દત્યુત્તર્દિ મુદે વિત્તા ૩ર૩ ૩૫રિવું પરા) *ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં મુંડ થઈને, એટલે પ્રથમ દ્રવ્યથી કેશનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને, ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા - દીક્ષા લીધી વ્યાખ્યાનમું લીધી (દત્યુત્તરદિં ૩uતે ૩૪yત્તરે નિવાધા, નિરાવરને સો રિપુ વેવ નવરનાણા-રંસ સમુHour) વળી ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ભગવાન્ મહાવીરસ્વામીને અનંત વસ્તુના વિષયવાળું, અનુપમ, કોઈ પણ વસ્તુ |ી વડે વ્યાઘાત એટલે સ્કૂલના ન પામે તેવું સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું, પરિપૂર્ણ એટલે સઘળા અવયવોથી સંપૂર્ણ, એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપજયું. (સાફT રિજિનુ, મયુર્વ) ભગવાન્ મહાવીરસ્વામી સ્વાતિ નક્ષત્રમાં મોક્ષે ગયા. (તેને ઢાળ તે સમજ સમો મા મહાવીરુ તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર (જે ઇ સે નિમ્યા પરત્યે મારે અમે પવચ્ચે સઢસુ) જે તે ગ્રીષ્મકાલનો ચોથો માસ, ગ્રીષ્મ કાલનું આઠમું પખવાડીયું (તરસ / માસઢિસુદ્ધ છઠ્ઠી વચ્ચે ) તે અસાઢ માસના શુક્લ પખવાડીયાની છઠની રાત્રિને પણ વિષે (મહાવિનયપુપુત્તરપ૧રપુંડરીયા મહવિમાઉ) જ્યાં મહાન વિજય છે એવા તથા બીજા શ્રેષ્ઠ વિમાનોમાં શ્વેત કમલ જેવા અર્થાતુ અત્યંત શ્રેષ્ઠ એવા પુષ્પોત્તર નામના મહાવિમાન થકી, તે વિમાન કેવું છે ? કે (વસંસાપોવટ્રિાવો) જયાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમ હોય છે, ભગવંતની પણ ત્યાં તેટલી ૨૫ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy