________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
3
|
પ્રથમ અમો રિહંતાઈi .
નમો સિદ્ધાણં છે | મો મારિયા
વ્યાખ્યાનમ્ | નમો ઉવાયા
ને ગામો તો સવસાદૂ I ॥ एसो पंचणमुक्कारो, सबपावप्पणासणो। मंगलाणं च सबेसि;
पढमं हवइ मंगलं ॥ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. એ પાંચ 8 નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે.
(તે રાત્રે તે સમgor) તે કાલ અને તે સમય એટલે આ અવસર્પિણીના ચોથા આરાને છેડે (સમને મા મહાવીરુ મહા તપસ્વી ભગવંત મહાવીરને (વંશ હત્યુત્તર ઢોલ્યા) ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે પાંચ વાનાં થયાં (ત ગા) તે આ રીતે (હત્યુત્તરëિ ગુણ, પુન્ના મં વચંતે) 'ઉત્તરાફાલ્વની નક્ષત્રને વિષે વાતો ભગવાનું પ્રાણત નામના દસમા દેવલોકથી ચ્યવ્યા, અવીને ગર્ભમાં ઉપન્યા. (દત્યુત્તરહિં રામામો સહિર) ૨ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં મુકાયા. (હત્યુત્તરëિ ગાઈ) છે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં જન્મ્યા.
૨૪
For Private and Personal Use Only