SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I કલ્પસૂત્ર ભાષાંતર પ્રથમ વ્યાખ્યાનમુ સ્થિતિ હતી, એવા તે પુષ્પોત્તર વિમાન થકી (માડવ ) દેવ સંબંધી આયુષ્યનો ક્ષય થતાં (ભવવાણvi) દેવ સંબંધી ગતિ નામ કર્મનો ક્ષય થતાં અને વિશ્વgor) વૈક્રિય શરીરની સ્થિતિનો ક્ષય થતાં (૩uતરં વર્ષ ચા) આંતરા વિના ચ્યવન કરીને (રૂદેવ મંજુરી સીવે મારે વારે તાર્તિમ) આ જ જંબૂઢીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં દક્ષિણાઈ ભરતને વિષે (મીસે ૩ોસfgfg સુમસુમા, સમાણ વતા ) આ અવસર્પિણીમાં સુષમસુષમા નામનો ચાર કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો પહેલો આરો (સુસાઈ સમા, વવવંતા) સુષમા નામનો ત્રણ કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો બીજો આરો (સુસમદુસમાઈ સમીપે વવવંતા,) સુષમદુષમા નામનો બે કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો ત્રીજો આરો (તુમસુમ સમીપે વિતા સીમારોમોડાકોડી પાયાનીસા વાસદહિંથાઈ) અને દુષમસુષમા નામનો બેંતાલીશ હજાર વર્ષ ઊણી એક કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ, ચોથો આરો કેટલો બાકી રહેતાં?, તે કહે છે (વંવદત્તરિવાર્દિ ૩નવર્દિ ય માહિં સેસેટિં) ચોથા આરાના પંચોતેર વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં (વીસા, તિત્યરેટિં ાયનસમુદં રાસવગુત્તેટિં) ઇવાકુ કુલમાં ઉત્પન્ન થયેલા અને કાશ્યપગોત્રવાળા એકવીસ તીર્થંકરો (વોટિંય હરિવંસડુસમુપ્પનિયમસગુéિ) તથા હરિવંશકુલમાં ઉત્પન્ન થયેલા ગૌતમ ગોત્રવાલા શ્રીમુનિસુવ્રતસ્વામી તથા શ્રીનેમિનાથજી એ બે તીર્થકરો For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy