SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કુલઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir સમની દિશા ઝીણાં અનેક જીવડાં લેાનાં મીજોની સાથે રહેલાં હાય છે; તેથી તે લેાને પણ અંગીકાર નહીં કરવાથી, પ્રથમનાં વ્રતાને ગુણુ થવાના સંભવ છે. તેમજ ઘણા દિવસનાં કેરી આદિનાં અથાણાં તેમજ ચલિત રસાદિક વસ્તુએ અને રાત્રિ@ાજનાદિકને પણ વવાનું કહેલું છે. તેમજ અજાણ્યાં ફલાદિકને પણ નહિં ખાવાં, કારણ કે, આ વસ્તુએમાં સ્વપરના જવાના પ્રાણધાતાક્રિકના ભય રહેલા છે. ઈત્યાદિક અનેક ભક્ષ્યાભક્ષ્યના વિવેક દર્શાવેલા છે; તેનું પણ પાલન કરવાની આવશ્યક્તા ખતાવેલી છે. એ રીતે સાતમા વ્રતનું સ્વરૂપ કહી ખતાવ્યું. આ પ્રમાણે શ્રાવકનાં સાત વ્રતાનું કિંચિત્ સ્વરૂપ દર્શાવ્યું. આકીનાં વ્રતાનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે. For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy