________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: K:
વના શા
પ્રત્યેાજન એ છે કે, જેના ઉપર વિશ્વાસ કરવા હાય, તેનુ સ્વરૂપ, તેના ગુણ તથા વન તરકે અવશ્ય ખ્યાલ કરવાની જરૂર છે. ખ્યાલ કરતાં, તે ઉત્તમ છે એમ લાગે તેા તે વસ્તુ તરફ આપણું વલણ થાય છે અને તેનાં વચના ઉપર વિશ્વાસ રાખી શકાય છે. વિશ્વાસ રાખી મહાપુરુષાના કથનાનુસાર તે મા ને અંગીકાર કરવાથી, આપણું શ્રેય અવશ્ય થાય છે. એટલા જ માટે ધર્માંના મુખ્ય પ્રવર્ત્ત પરમાત્મા તથા સદ્ગુરૂ તરીકેના સ્વરૂપથી ઓળખાય છે. તેમના કથનાનુસાર સ્વરૂપને જાણવાથી, તેમનાં ધર્મ તત્ત્વાના આધ થઈ શકે છે, તથા તે ઉપરથી બુદ્ધિમાન પુરુષા ઘણા સારા વિચાર કરી શકે છે. જો કે અનેક પંથના અનેક ગ્રંથા, એકેક પક્ષના આશયથી રચાયેલા હેાવાથી બુદ્ધિમાનાને સ ંતેષ મળી શકતા નથી; પણ સત્પુરુષાના મુખથી નીકળેલી નિષ્પક્ષપાત વાણી શ્રોતાજનેાના મનને ઘણા જ સતેાષ આપનારી થઇ શકે છે, એમ હું મારા ટૂંકા અનુભવથી કહી શકું છું. પરંતુ તેવા મતવાળા પુરુષાના વિશેષ પરિચય અને તેમના તરફનુ શ્રવણ, મનનાદિ અધિક થયા વિના એકદમ તેવા અનુભવ થવા અતિ દુટ સમજુ છુ; આટલું સામાન્ય માત્ર કહીને હું મારા વિષયની સમાપ્તિ કરું છું.
For Private And Personal Use Only