SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મના વિસા દેવ શબ્દને અર્થ અનેક પ્રકારે કરી શકાય છે, પરંતુ જે પરમતત્વને પ્રકાશ કરનાર દેવ, તે જ શુદ્ધદેવ છે. જેમના વિશ્વાસથી, જેમનાં વચનેને સ્વીકાર કરી સુવિવેકી દુનિયા પ્રવૃત્તિ કરી રહી છે, તે દેવ કેણ હશે? તેમના વર્તન વિષે તથા તેમના સ્વરૂપ વિષે, આપણે કેવા પ્રકારે જાણું શકીએ? કારણ કે–તે પરમાત્મા હાલ કઈ પ્રત્યક્ષ જોવામાં આવતા નથી. ૧૪૪૪” ગ્રંથના કર્તા શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે, પ્રત્યક્ષ = મજાકમો ૧ લિg रालोक्यते न च हरो न हिरण्यगर्भः। तेषां स्वरूपगुणमागमसंप्रभावात् , જ્ઞાનના વિવાર પાઘવાયા ?” આ વચનથી સિદ્ધ થાય છે કે, “શ્રી ઋષભદેવ, વિષ્ણુ, મહાદેવ, બ્રહ્માદિ કોઈ દેવ પ્રત્યક્ષ નથી. માત્ર તેમનું સ્વરૂપ, તેમના ગુણ, તેમના તરફથી પ્રવૃત્ત થયેલાં આગ( શાસ્ત્રો)થી જ આપણે જાણી શકીશું અને તેમના આસ-અનામ(સર્વજ્ઞાસર્વજ્ઞ )પણને વિચાર કરી શકીશું. એ વિના બીજું કાંઈ. પણ સાધન નથી.. હવે એ દેવનાં સામાન્ય લક્ષણે કહ્યા પછીથી, જો નિપક્ષપાતપણે એ સંબંધમાં વિચાર કરવામાં આવશે તે, જરૂર તેના ગ્યા-રોગ્યપણાનો વિચાર કરી શકાશે. હવે દેવનાં લક્ષણે એવાં કહ્યાં છે કે, “ગાળામમા-સ્ત્રોમાયા કાગ ! निदासोअअलिय, वयणचोरीयामच्छरभयाई॥१॥" ૧ કુમારપાઇ કવન્ય. For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy