SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૩ ૯૫ મ ડાહ્યાજને આ જગતમાં, વિચાર પુષ્કળ કેળવે, સુન્દર વસ્તુ દીર્ઘકાળ ચાલે, એહવા એ મેળવે; હું ચેતન ! ત્યારે પછી અનંત, સુખ પરભવે થવા, ધાર્મિક આચારૢ વિશેષે, કેમ લાગ્યા ત્યાગવા ? : ૧૧ : 66 આ લેાકમાં જે ડાઘા માણુસ હાય છે તે વિચાર કરીને એવી વસ્તુ ગ્રહણ કરે છે કે જે લાંબે વખત સુધી ચાલે તેવી અને પરિણામે સુદર હોય. ત્યારે હું ચેતન ! આ ભવ પછી અનંત સુખ મેળવવા માટે આ ધાર્મિક આચારને તું કેમ તજી દે છે? ” ૨૧ ઉપજાતિ. ૨૧ રાગદ્વેષના કરેલા વિભાગ પર વિચારણા. निजः परो वेति कृतो विभागो, रागादिभिस्ते त्वरयस्तवात्मन् ! | चतुर्गतिक्लेशविधानतस्तत्, प्रमाणयन्नस्य रिनिर्मितं किम् ? ॥२२॥ ' ‘ હે ચેતન ! તારું પેાતાનુ અને પારકું એવા કરેલા છે; ચારે ગતિમાં તને અનેક પ્રકારના કલેશ રાગદ્વેષ તે! તારા શત્રુઓ છે—ત્યારે શત્રુઓએ કરેલા કબુલ કરે છે?" ૨૨ હે ચેતન્ ! રાગદ્વેષના, વિભાગ થા તું પિછાનતા, આ તારું પેાતાનું આ પરાયું, દ્વિધા કરી દિલ માનતા; ચારે ગતિ અનેક પ્રકારે, દ્વેષ જેડ શત્રુ ખરા એ એળખી કરે, કબુલ કેમ રઠરાવતા. ૨૨ કરાવતા, For Private and Personal Use Only વિભાગ રાગદ્વેષે કરાવતા હોવાથી વિભાગ તું ક્રમ ઉપજાતિ. ૧ એ ભાગ પાડેલા રાગદ્વેષના તેને એાળખવા. ૨ પછી તેના કરેલ ઠરાવને શા માટે મંજૂર રાખે છે?
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy