SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧ર : અધ્યાત્મઆત્મા અને બીજી વસ્તુઓના સંબંધ પર વિચારણા. अनादिरात्मा न निजः परो वा, कस्यापि कश्चिन्न रिपुः सुहृद्वा । स्थिरा न देहाकृतयोऽणवश्व, तथापि साम्यं किमुपैषि नैषु ? ॥२३॥ આત્મ અનાદિ શાશ્વત, પર કે પિતાનું ન તેહને, તેમ જ શત્રુ કે મિત્ર પણ, જગમાં ન કોઈ જહને; અંગ આકૃતિમાં રહેલ, પરમાણું અસ્થિર જાણતા, તે પણ સમતા તેહમાં, કેમ રાખવા ન પિછાણુતા? ૨૩ આત્મા અનાદિ છે, કઈને કઈ પિતાનું નથી અને કોઈ પારકું નથી; કોઈ શત્રુ નથી અને કઈ મિત્ર નથી; દેહની આકૃતિ અને તેમાં રહેલા) પરમાણુઓ સ્થિર નથી તે પણ તેમાં તું સમતા કેમ રાખતો નથી?” ૨૩ હવે માતાપિતા વગેરે સંબંધ કેવો છે તે કહે છે. यथा विदां लेप्यमया न तत्त्वात्, सुखाय मातापितृपुत्रदाराः । तथा परेऽपीह विशीर्णतत्त-दाकारमेतद्धि समं समग्रम् ॥२४॥ ચિત્ર રહ્યા માતા પિતા પુત્ર, સ્ત્રી સુખ આપે નહીં, પ્રત્યક્ષ માત પિતાદિકે પણ, એ રીતે જાણે સહી; આકાર નાશ થતા બેઉને, વાસ્તવિક સુખ કુણ કરે? માટે જ સમકિતી જીવો, દઢબુદ્ધિ ધર્મ વિષે ધરે. ૨૪ “જેવી રીતે ચિત્રમાં આલેખેલાં માતા, પિતા, પુત્ર અને સ્ત્રી વાસ્તવિક રીતે સમજુ પ્રાણીને સુખ આપતાં નથી તેવી જ રીતે આ સંસારમાં રહેલાં પ્રત્યક્ષ માતાપિતાદિક પણું સુખ આપતાં નથી. તે બનેનો આકાર નાશ પામતાં તે બંને સરખાં જ છે.” ૨૪ ઉપજાતિ. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy