SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) આચારાંગ-મળ તથા ભાષાન્તર, मित्तिमण्णमाणे अस्सविय गं करेइ', अलं बालस्स संगणं, जे वा से करेति वाले २, ण एवं અગર તર મિ. (૧૦) [પષ્ટ દેરા:] से सं संबुझमाणे भायाणीयं समुद्राए तम्हा पावकम्मं व कुश्मा, ण कारवे । (111) सिया तस्थेगयरे विपरामुसति', छसु भण्णयरंमि कप्पति । (१४२) सुहही लालप्पमाणे सएण दुक्खेण मूठे विपरियास मुवेति, सएण विष्पमाएण' पुडो वयं पकुवति, जसि-मे पाणा पव्वहिया, परिहाए णो णिकरणाए,५ एस परिण्णा पवुग्धति, વલંત છે (૧૩) , (तस्यापि हननादिकाः क्रियाः स्युरितशेषः )२ (तस्याप्पलं संगेनेतिशेषः ) ३ समारंभ करोति ४ विविधैःप्रमादैः ५ निकरणं परपीडोत्पादनं तस्मै (नोत्कर्म कुर्यात् इतिशेषः) १ एवंसति भवतीति शेषः રતીર્થિઓ કામ શમાવવાના ઉપદેશક થઈ વર્તે છે અને જાણે અમે કંઈ અપૂર્વ કામ કરશું એમ ળ ધરતા થકા તેઓ છને હણનારા, કાપનારા, ફેડનારા, લૂંટનારા, ગુંટનારા, તથા પ્રાણથી રહિત કરનારા હોય છે. એવા અજાણ લોકે જેને ઉપદેશ આપે છે તે પણ કર્મથી બંધાય છે. માટે એવા બાળાની સબત નહિ કરવી. એટલું જ નહિ. પણ જે તેવાઓની - . બત કરતા હોય તેમની પણ સોબત નહિ કરવી. અને જે ગ્રહવાસ છોડી મુનિઓ થએલા છે તેમને તો એવી રીતે છવધાતથી કામચિકિત્સા કરવાને ઉપદેશ કરો કલ્પત જ નથી. (માટે તેમની સેબત કરવી.) (૧૪૦) - - છઠ્ઠો ઉદેશ. (સયમાથે લેકને અનુસરતાં છતાં તેની મમતા નાહ કરવી.) પૂર્વોક્ત બિના જાણીને સંયમમાં ઉમાલ થએલા મુનિએ જાતે પાપકર્મ ન કરવું, તથા બીજાવતી પણ ન કરાવવું. (૧૪૧) જે કઈ છકાયમાંહેના એક કાયના આરંભમાં પ્રવર્તતે હોય તો પણ તે છકાયમાટેના ગમે તે કાયનો આરંભ કરનાર ગણાય છે. (એટલે કે છએ કાયને આરંભી ગણાય છે.) (૧૪૨) સુખાથી થઈ દોડધામ કરતો થકો જીવ પિતાના હાથે કરેલા દુઃખે કરીને મૂઢ બની દુઃખી થાય છે, તથા જાતે કરેલા પ્રમાદથી વ્રત ભંગ કરે છે યા વિચિત્ર દશાઓ ભોગવે છે કે જે દશાઓમાં રહેલા છે અતિ દુઃખિત વર્તે છે. આવું જાણીને મુનિએ પરને પીડાકારી કઈ પણ કામ નહિ કરવું. પરિણા તે એ કહેવાય. અને આમ થયાથીજ કર્મક્ષય થાય છે. (૧૪૩) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy