SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બી. ( ૯ ) मे ममाइयमति जहाति, से जहाइ ममाइतं, सेहु दिपहे मुणी, जस्स णस्थि ममाइत।(१४४) तं परिचाय मेहावी विदित्ता लोग, वंता लोगसणं, से मतिमं परिक्कमेज्जत्ति बेमि। (१४५) णारतिं सहते वीरे, वीरेणो सहते रति; जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रज्जति।।(१४६) सहे फासे अहियासमाणे, णिविद गंदि इह जीवियस्स । (१४७) મુળા જે સમા પુ ર પંત સૂ૫ રેવંતિ, વિરાસંમતિ (૧૮) gણ બોઘરે મુળી, રિજે, મુજે, વિ, વિવારે મિ. (૧૨) दुग्वसु-मुणी अणाणाए तुच्छए गिलाति वत्तए । (१५०) एस वीरे पसंसिए अच्चेइ लोयसंजोयं । (१५१) एस गाए पवुच्चति जं दुक्ख पवेदितं इह माणयाणं, तस्स दुक्खस्स कुसला परिण મુરાહિતિ . (૧૨) इति कम्म परिण्णाय सम्घसो । (१५३) રે અજાણી રે , જે અનuriામે રે માછલી (૧૪) , (श्लोकोयं) २ निविदस्य, जुगुप्सस्व ३ तुष्टिं ४ प्रांतं ५ रुक्षं ६ मुक्तिगमनायोग्यः . वक्तुं ८ सुवसुमुनिः ९ न्यायः १० कथयतीतिशेषः જે મમત્વબુદ્ધિને મૂકે છે તે મમત્વ મૂકે છે, જેને મમત્વ નથી તેજ માર્ગને જાણ મુનિ જાણે. (૧૪૪) એમ જાણી ચતુર મુનિએ લોકસ્વરૂપ જાણીને લોકસંજ્ઞાઓ દૂર કરી વિવેકવત થઈ વિચરવું. (૧૫) પરાક્રમી મુનિ નથી રતિ ધરતે, નથી અરતિ ધરત. માટે તે શાંત હોય છે. અને તેથી જ તે રાગી નથી થતું. (૧૬) શબ્દાદિ વિષયો ઉપસ્થિત થતાં હે મુનિ, તું તેમાં તારી ખુશી નહિ ધાર જે. (૧૪૭) મુનિએ સંયમ ધારીને કમને તથા શરીરને તેડવા મંડવું. પરાક્રમી તત્વદર્શી પુરૂષ હલકું અને લૂખું ભજન કરે છે. (૧૪૮) એવી રીતે વર્તનાર મુનિઓ સંસારના પ્રવાહને તરે છે અને તેઓ સંસારના પારને પામેલા પરિગ્રહથી મુકત થએલા અને ત્યાગી કહેવાયા છે. (૧૪) તીર્થંકરની આજ્ઞાને ન માનતાં સ્વેચ્છાથી વર્તનારા મુનિ મુક્તિ પામવાને અયોગ્ય થાય છે. તેવા મુનિઓ જ્ઞાનાદિકથી અપૂર્ણ હોવાથી બોલવા કરવામાં બહુ અચકાય છે. (૧૫). પણ આજ્ઞાને માનનાર મુનિઓ જેઓ આ દુનિઆની જંજાળથી દૂર થયા છે તે પરાક્રમી હેવાથી વખણાયા છે. (૧૫) (જજાળથી છૂટું થવું) એ બહુ ઉત્તમ રસ્તો છે. (તીર્થકર દેવે) જે મનુષ્યના દુઃખોનાં કાર બતાવ્યા છે તેમને કુશળ પુરૂષો જ્ઞાનપૂર્વક પરિહાર કરે છે તથા કરાવે છે. (૧૫) એ રીતે કર્મનું સ્વરૂપ જાણીને સર્વ રીતે ઉપદેશ દે. (૧૫૩) . જે પરમાર્થદર્શી છે તે માના માર્ગ શિવાય બીજે રમતું નથી. અને જે મોક્ષમાર્ગ સિવાય બીજે સ્થળે નથી રમત તે જ પરમાર્થદર્શી છે. (૧૫) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy