SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બીજું. (૨૭) ___ गधिए अणुपरियरमाणे' संधि विदित्ता इह मच्चिएहि२, एस धीरे पसंसिए जे बड़े જો . (૧૩૩) ના અંત સદા કાર્દિ નET agr સંતો . (૧૩) अंतो पूतिदेहंतराणि पासति पुढोवि सर्वतिः पंडिए पडिलेहए । (१३५). से मतिमं परिण्णाय मा य ह लालपञ्चासी, मा तेसु तिरिच्छ मप्पाण मावायए। (१३६) कासंकसे ५ खलु अयं पुरिसे, बहुमायी, कोण मूढे पुणो तं करेति लोभं, वेरं वइति जमिणं परिकहिज्जइ श्मस्स चेष परिहणयाए अमरायइ महासची अE-मैतं पेहाए ।(१३७) अपरिमाय कंदति से तं जाणह जमहं बेमि । (१३९) ते इत्थ पंडिते पवयमाणे, से हता, भेत्ता, लुपिता, विलुपिता, उद्दवइता, अकडं करिस्सा १ (कामाभिलाष निवृत्तये न प्रभवतीतिशेषः) २ मत्येषु (यो विषयादीन् स्यजतीविशेषः ) ३ अवंति नवभिः श्रोतः) ४ आपादयेत् ५ काषंकषः (किंकर्तव्यताब्याकुलः) ૧ સમાવલે (સમર રાવતિ) ૭ કેરચ-પાદરા ૮.(અનુમતિ) વિષયમાં વૃદ્ધ લોકે વારંવાર સંસારમાં ભટક્યા કરે છે. માટે મનુષ્યભવમાં અવસર આવેલે જાણીને જે વિષયાદિકનો ત્યાગ કરે તે પરાક્રમી પુરૂષ વખણાય છે. એવો પુરૂષ, સંસારમાં બંધાઈ ગએલા બીજા ને પણ અંદરના તથા બહેરના બંધનોથી છોડાવી શકે છે. (૧૩૩) - શરીર જેમ બહેર અસાર છે તેમ અંદર પણ અસાર છે. અને જેમ અંદર અસાર છે તેમ બાહેર પણ અસાર છે. (૧૩૪) માટે પંડિત પુરૂષ શરીરની અંદર રહેલ દુર્ગધિ વસ્તુઓ તથા શરીરની અંદરની સ્થિતિઓ કે જે હમેશાં શરીરની બાહેર માળાદિકને ઝરતી રહે છે તેને જાણ આ શરીરનું યથાર્થરૂપ જાણતો રહે છે. (૧૩૫) તેવા બુદ્ધિમાન પુરૂષે બાળકો જેમ મુખમાંથી વહેતી લારને પાછા ચૂશી લે છે તેમ લાર ચૂસવાર નહિ થવું. (અર્થાત છડેલા ભેગોની પુનરભિલાષા ન કરવી.) તેમજ જ્ઞાનાભ્યાસાદિકમાં વિમુખ પણ નહિ થવું. (૧૩૬) “આ કીધું અને આ કરશું” એવી ચિંતાવાલે પુરૂષ અતિ માયાવી બની તથા કામ કાજથી વ્યાકુળ થઈ વળી પણ એ લેભ કરે છે કે જેથી પોતાના દુઃખને વધારે છે. (૧૩૭) જે માટે એવું કહેવાય છે કે તે મહાઈચ્છાવાળો પુરૂષ આ ક્ષણભંગુર શરીરના માટે આરંભ કરતો થકે જાણે અજર અમર હોય એમ વર્તે છે. (માટે મુનિએ) એવા પુરૂષને દુઃખી જાણીને (કાય તથા ધનમાં મન નહિ ધરવું). (૧૩૮) મૂઢ છે સ્વરૂપ જાણતા ન હોવાથી ઈચ્છા અને શોકના અનેક દુઃખ ભોગવે છે. માટે હું જે કામપરિત્યાગ વિષે ઉપદેશ આપું છું તે ધારી રાખે. (૧૩) પરમાર્થને નહિ સમજનાર છતાં પંડિત પણ અભિમાન ધારી બકવાદ કરનારા જે પ For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy