SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન આઠમુ ( ૨૧ ) मि ( ४ ) । एवं से अहाकिडिय - मेव धम्मं समहिजाणमाणे संते विरते सुसमाहितलेसे । सस्थवि तस्स कालपरियाए । से तत्थ विभंतिकारए । इच्वेतं बिमोहायतणं हितं सुहं खमं જિજ્ઞેયર્સ આનુમિર્જ—ત્તિ લેમિ ! (૨૨૮) [ ષટ્ટ ઉદ્દેરા: ] * जे भिक्खू एगेण धस्थेण परिदुसिते पायबितिरण, तस्स णो एवं भवद्द, बितिर्य atr जाइस्सामि " । से अहेसणिज्जं वत्थं जाएजा अधापरिग्गहियं वा वत्थं धारेज्जा । जाव गिरहे पडिबन्ने, अधापरिजुनं वत्थं परिदृवेज्जा । अदुवा एगसाडे अदुवा अबेले लाघवियं - गममाणे । तवे से अभिसन्नागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सम्बभ સવ્વાણું સમશ-મેય સમમિનળિયા (૩૨૦) એ મિત્રણ્ યા, મિવશુળી થા, અવળવા [૨] આહારમાંળે નો વામાગો છુવાઓ તાहिर्ण हणुयं संचारेज्जा आसाएमाणे, दाहिणाओ वा हणुयाओ वामं हणुर्य णो संभारेज्जा - आसाएमाणे । से मणासायमाणे लाघवियं आगममाणे । तवे से अभिसमन्नागए भवइ । k એ આણેલું ખાઇશ. (૩) હું બીજા માટે પણ નહિ લાવીશ, બીજાનું લાવ્યું પણ નહિ ખા ઇશ.(૪) આ રીતે જેમ પ્રતિજ્ઞા લીધી હોય તેમજ કહ્યા મુજબ ધર્મને પાળતા થકા સંકટ પડતા શાંત અને વિદ્યુત બની સારી લેસ્યા ધરતા થકા મુનિ (અણુસણુ કરે) પણ પ્રતિજ્ઞા—ભ‘ગ ન કરે, તેમ કરતાં પણ તેના કાળપર્યાયજ છે. તે મુનિ ત્યાં કર્મક્ષયના કરનાર છે. એ રીતે એ વિમે ૧ પુરૂષ સ્થાન છે, હિતકર્ત્ત: છે, સુખ કત્ત! છે, વાજબી છે, કર્મ ખપાવનારછે અને એનુ સુકૃત ભવાંતરે પણ ચાલે છે. (૪૨૮) છઠ્ઠો ઉદ્દરા. (ધૈર્યવત શ્રુનિએ ઈંગિત ભરણુ કરવુ, જે સાધુ પાસે પાત્રા સાથે માત્ર એકજ વસ્ત્ર હાય, તેને એમ ચિંતા નહિ થવાની કે હું ખીજાં વસ્ત્ર માગીશ. તે મુનિ યથાયેગ્ય વસ્ત્ર યાચે, અને જેવું મળે તેવું પહેરે; ઊ નાલો આવતાં તે પરિર્ણ વસ્ત્ર પરાવી ઘે; અથવા તે એક વસ્ત્ર પહેરે પણ અંતે ઠંડી રીતે વસ્ત્ર રહિત થઈ નિશ્ચિત થાય. એમ કર્યાથી તેને તપ પ્રાપ્ત થાય છે. માટે જેમભ ગવાને ભાખ્યુ. તેનેજ જાણી કરીને જેમ બને તેમ સમપણું સમજતા રહેવું. (૪૨) સાધુ અથવા સાધ્વીએ, અસનાષ્ટિક આહાર કરતાં સ્વાદ મેળવવા માટે તે આહારને હબા ગાલથી જમણા ગાલે ન લાવવું અને જમણાથી દાબે ન લાવવુ. આમ સ્વાદ નહિ લેવાથી ૧ કાળપર્યાય એટલે ખાર વર્ષની સલેખનાથી શરીર ધસવી અણુસણ કરવું તે, ર્ ઇંગિત એટલે સાંકેતિક એટલે કે આટલા પ્રદેશમાંજ માટે હરવું ક્રૂરવું એવા ઠરાવવાણુ અણુસણ કરીને શરીર છાંડવું તે ઈંગિત મરણુ કહેવાય. ક તેવા અભિગ્રહ લીધેલ હાવાથી For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy