SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (02) આચારાંગમૂળ તથા ભાષાન્તર Taari वे से अभिसमण्णागए भवति । जहेयं भगवता पवेदितं तमेव अभिसमेच्या सવતો સવત્તાણુ સમત્તમેય મિઞાાનિયા) (૨૨૫) जस्स णं भिक्खुस्स एवं भवइ, पुट्टो अबलो अहमंसि, नाल - महमसिं गिर्हतरसंकमणं भिक्खायरियं गमणाए । से श्वेवं वदंतस्स परो अभिहडं असणं वा [४] आहद्दु दलएज्जा । से पुवामेव आलोएज्जा "आउसंतो गाहावती णो खलु मे कप्पइ अभिहढं असणं वा [४] મોત્તવા, પાચÇ વા, અન્ને વા ય-વારે । (૧૨૬) Acharya Shri Kailassagarsuri Gyanmandir जस्स णं भिक्खुस्स अयं पगप्पे :- अहं च खलु पडिण्णत्तो अपडितत्तेहिं, गिलाणो अगिलाणेहि, अभिकंख े, साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि । अहं वा वि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स, अगिलाणो गिलाणस्स, अभिकंख, साहम्मिअस्स कुज्जा" वेચાડિયું રબાપુ) | (૪૨૭) .૫ हद्दु परिनं, आणक्खेस्सामि', आहडं च सातिज्जिस्सामि ( 3 ) आहद्दु परि आणक्खेस्सामि, आहडं च णो सातिज्जिस्सामि (२) आहहु परिन्नं, णो आणक्खेस्सामि, आडं च सातिज्जिस्सांमि (३) आहहु परिणं णो आणक्खेस्सामि, आहडं च णो सातिज्जिस्सा १ प्रकल्प आचारः २ प्रतिज्ञप्तः ३ निर्जरामितिशेषः ४ स्वादयिष्यामि ५ कुयाँ ६ करणय- तदुपकाराय ( स. भिक्षुः प्रकल्पं पालयन् भक्तपरिज्ञया प्राणानपि जह्यात् नपुन: प्रकल्पं खंडयेदिति शेषः ) ७ परिज्ञां ८ अन्वेषयिष्यासि. ટલે કે એક વસ્ત્ર રાખવું, અને અંતે તે પણ છેડી અચેલ [વસ્રરહિત] થઈ નિશ્ચિંત ખ નવું. આમ કરતાં તપ પ્રાપ્ત થાય છે. માટે જેમ ભગવાને ભાખ્યું છે તેનેજ જાણીને જેમ અને તેમ સમપણુંજ સનજતા રહેવુ. (૪૨૫) જે સાધુના અંતે આમ થાય કે હું સકટમાં આવી પડયો છુ, અને નિર્બળ છું, માટે ધરાધર જઇ ભિક્ષા લેવા જવાને હું સમર્થ નથી. (અને કદાચ તે સાધુ તેવી પાતાની સ્થિતિ કોઈને કહી બતાવતા હાય) તે સાંભળીને કોઇ ગૃહસ્થ તેના સારૂં અસનાદિક આહાર ખ નાવી ત્યાં લાવી આપવા માંડે તે સાધુએ શરૂઆતમાંજ વિચાર કરીને કહેવું કે હું આયુ · ધ્યમાન ગૃહસ્થ, મને મારા માટે આણેલા આહાર કે તેવું બીજું કંઇ પણ, ખાવું પીવું કે · કે લેવું ધટતુ નથી. (૪૨૬) જે સાધુને! આવા આચાર હોય જેમકે હું માંદો પડું તાપણ મારે બીજાને મારૂં વૈયાનૃત્ય કરવા કહેવું નહિં તુિ તેવી સ્થિતિમાં ખીજા તંદુરસ્ત સમાન ધર્મ પાળનાર સાધુઆ પાતાના કર્માની નિર્જરાર થવાની ઇચ્છીને પોતેજ મારૂં વૈયાવૃત્ય કરે તે તે મારે કબુલ કરવું; અને હું જો તંદુરસ્ત હાઉ તે મારે પેાતાની મેળેજ નિજરાયેં બીજા માંદા સમાનધર્મી સાધુઓનુ વૈયાવૃત્ત્વ તેના ઉપકારાર્થે કરવું,” (તેવા મુનિએ એ પાતાના આચાર પાળતાં ભક્તપરિના નામના મરણે કરીને પ્રાણ જવા દેવા પણ આચાર ખંડવા નહિ.) (૪૨૭) (ચઉભ`ગી) હું બીજાને માટે લાવીશ, બીજાનું લાવ્યુ પણ માટે લાવીશ પણ બીજાનું લાગ્યું નહિ ખાઉં (૨). હું બીજા માટે ૧ રાગાદિકમાં ૨ ક્ષય. For Private and Personal Use Only ખાશ. (૧) હું બીજા નહિ લાવીશ, પણ ખીજા
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy