SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) આચારસંગ-આળ તથા ભાષાનાર, महेयं भगवता पवेइयं तमेव भमिसमेच्या सञ्चसो सम्वताए समत्त-मेव सममिजाળિયા (રૂ૦). ___ जस्स गंभिक्खुस्स एवं भवति; से गिलाणामि च खलु भहं इमंमि समए इमं सरीरनं अणुपुग्वेण परिवहित्तए, से अणुपुब्वेणं आहारं संवदृज्जा। आहारं अणुपुग्वेण संवहिता कसाए पयणू किच्चा समाहियच्चे फलगावयट्री उदाय भिक्खू अभिनिव्वुडच्चे, अणुपघिसित्ता गाम बा, of યા, હે , ઘ જા, માં તા, સા, સોળમુજા , આ જા, ગામ વા, સંજિર્ણ વા, ૧૧ વા, પાળ હૈ, તળાજું જાણુજા | સુદ - इत्ता से त-मायाए एगंत-मवकमिज्जा । एगंत मवक्कमित्ता अप्पंडे अप्पपाणे अप्पबीए भप्पहरए अप्पोसे अप्पोदए अप्पुत्तिंग-पणय-दग-महिय-मक्कडासंताणए, पडिलेहिय [२] पमज्जिय [२] तणाई संथरेज्जा । तणाई सथरता एत्यवि समए इत्तिरिय कुज्जा ! (१३) तं सच्चं सच्चवादी ओए तिण्णे छिणणकहकहे आतीत अणातीते, चाण भिउरं कार्य, संविहूणिव विस्वरूवे परीसहोवसग्गे; अस्सि विसंभणयाए, भैरव-मणुचि । तस्यवि तस्स . , कररहितं २ धूळिप्राकारवेष्टितं ३ क्षुल्लकप्राकारचेष्टितं ५ अर्द्ध तृतीयगम्यूतांतयांमरहितं ५ जळरथलभेदंभिमंद्विविधं ३ जळस्थळनिर्गमप्रवेशं ७ स्वर्णाकरादि ८ तापसावसथः ९ यावागतजनावासः १. प्रभूततरवाणिग्वर्गावसथः ઘણી પંચાત ઓછી થવાની, તથા તપ પણ પ્રાપ્ત થાય છે. માટે જેમ ભગવાને કહ્યું છે તેને જ જાણીને જેમ બને તેમ સમપણે જાણતા રહેવું. (૪૩૦) જે મુનિને એવો અભિપ્રાય થાય કે હું આ વખતમાં હવે આ શરીરને ક્રિયાના ક્રમમાં ધરતાં થકાં અશક્ત થાઊં છું, તે મુનિએ અનુક્રમે આહારને ઘટાડ્યું, અને તેમ કરીને કષાયો પાતલા કરી શરીરથી થતા વ્યાપારી નિયમીને ફળકની માફક રહેતા થકાં રેગાદિક આવી પડતાં તૈયાર થઈ શરીરના સંતાપથી રહિત થઈ પૈર્યધરી ઇગિત મરણ - રવું. તે આ રીતે કે ગામ, નગર, ખેડું, કસબો, પ્રગણો, પાટણ, બંદર, આગર, આશ્રમ, યાત્રાસ્થળ, વ્યાપારસ્થળ, કે રાજધાનીમાં જઈને દર્ભવગેરા તણખલા માગી આવવા. તે લઈને એકાંત સ્થળમાં જવું. ત્યાં જઈ કીડિઓના ડા, જીવજંતુ, બીજ, વનસ્પતિ, જાકળ, પાણી, ફીડિઓના નાગરા, લીલgળ, લીલી માટી, તથા કોળિઆથી રહિત જમીનને રૂડી ર તે જોઈ પુંજી પ્રમાણું, દર્ભ પાથરવા. અને ત્યાં એવે વખતે ઈરિક" એટલે પાદપિપગમ મરણના હિસાબે ઘડી મુશ્કેલીવાળું ઇંગિત મરણ કરવું. (૪૩૧) સત્યવાદી. પરાક્રમી, સંસારને પાર પામેલ, “કેમ કરીશ” એવી બીકથી રહિત, રૂડી રીતે વસ્તુસ્વરૂપને જાણનાર, સંસારમાં નહિ ફસેલ, મુનિ જિનપ્રવચનના વિશ્વાસથી ભયંકર પરીષહ તથા ઉપસર્ગ અવગણીને આ વિનશ્વર શરીરને છાંડતાં થકાં ખરેખરૂં સત્ય અને ૧ રોગાદિક થવાથી અથવા લુખા આહારથી શરીર ક્ષીણ થઈ જવાથી. ૨ આવશ્યકાદિક ક્રિયાઓમાં ૩ છઠ અઠમાદિક્રમે, નહિ કે બાર વર્ષની સંખનાના ક્રમે, કારણ કે માંદુ માણસ કંઈ તેટલો વખત ટકી શકે નહિ. ૪ જેમ ફળક [પાટીએ] કપાતાં ઘડાતાં બધું સહન કરે તેમ બધું સહન કરતાં થકાં. ૫ અહીં ઈત્વરશ સાગારી અણસણ ન લેવું કેમકે તે જિનકપીને ન સંભવે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy